શોધખોળ કરો

સુરતથી સૌરાષ્ટ્ર જવા વડોદરા-અમદાવાદ નહીં આવવું પડે, જાણો કેમ

1/5
આ સફળતા બાદ અન્‍ય રૂટસ પર પણ અમે ફેરી સર્વિસ આપવાની દિશામાં અભ્‍યાસ પૂર્ણ કર્યા છે અને ત્‍યાર પછીની કામગીરી ચાલી રહી છે. જામનગર-મુન્‍દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ શરૂ અંગે કામગીરી તેજ કરાઇ છે. આ ઉપરાંત સુરતથી ઘોઘા-મહુવા કે જાફરાબાદ જેવા સ્‍થળો અંગે પણ અભ્‍યાસ કરાશે.
આ સફળતા બાદ અન્‍ય રૂટસ પર પણ અમે ફેરી સર્વિસ આપવાની દિશામાં અભ્‍યાસ પૂર્ણ કર્યા છે અને ત્‍યાર પછીની કામગીરી ચાલી રહી છે. જામનગર-મુન્‍દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ શરૂ અંગે કામગીરી તેજ કરાઇ છે. આ ઉપરાંત સુરતથી ઘોઘા-મહુવા કે જાફરાબાદ જેવા સ્‍થળો અંગે પણ અભ્‍યાસ કરાશે.
2/5
કચ્‍છ સાગરસેતુ અંતર્ગત ગુજરાત મેરી ટાઇમ બોર્ડ (જીએમબી) સાથે શરૂ કરાયેલી ઓખા-માંડવી ફેરીએ અત્‍યાર સુધી ર૦૦થી વધુ ટ્રિપ પૂર્ણ કરી છે અને આગામી દિવસોમાં તે તેની રપ૦મી ફેરી સેવા પૂર્ણ કરશે. આ અંગે વધુ માહિતી આપતા આ પ્રોજેકટ સાથે સંકળાયેલા દ્વારકા-કચ્‍છ ફેરી એનડ ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેકટર અને મરીન એન્‍જિનિયર રાજેશ દોશીએ જણાવ્‍યું હતું કે, અમે સફળતાપૂર્વક આટલા સમયથી પ્રવાસીઓને સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ સુધી લઇ જઇને ખરા અર્થમાં સાગરસેતુ બન્‍યા છીએ. હવે નવા રૂટ દ્વારા સૌરાષ્‍ટ્ર દર્શનથી સાથે સાથે ઓછા સમયની મુસાફરીથી કચ્‍છ દર્શનનો પણ લાભ લઇ શકાશે. આમ ઓખા-કચ્‍છની ફેરી સર્વિસ એ નેશનલ એકસપ્રેસ-વેની ગરજ સારી રહી છે.
કચ્‍છ સાગરસેતુ અંતર્ગત ગુજરાત મેરી ટાઇમ બોર્ડ (જીએમબી) સાથે શરૂ કરાયેલી ઓખા-માંડવી ફેરીએ અત્‍યાર સુધી ર૦૦થી વધુ ટ્રિપ પૂર્ણ કરી છે અને આગામી દિવસોમાં તે તેની રપ૦મી ફેરી સેવા પૂર્ણ કરશે. આ અંગે વધુ માહિતી આપતા આ પ્રોજેકટ સાથે સંકળાયેલા દ્વારકા-કચ્‍છ ફેરી એનડ ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેકટર અને મરીન એન્‍જિનિયર રાજેશ દોશીએ જણાવ્‍યું હતું કે, અમે સફળતાપૂર્વક આટલા સમયથી પ્રવાસીઓને સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ સુધી લઇ જઇને ખરા અર્થમાં સાગરસેતુ બન્‍યા છીએ. હવે નવા રૂટ દ્વારા સૌરાષ્‍ટ્ર દર્શનથી સાથે સાથે ઓછા સમયની મુસાફરીથી કચ્‍છ દર્શનનો પણ લાભ લઇ શકાશે. આમ ઓખા-કચ્‍છની ફેરી સર્વિસ એ નેશનલ એકસપ્રેસ-વેની ગરજ સારી રહી છે.
3/5
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા માંડવી-ઓખા ફેરી બોટ સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે. તેને ધ્યાનમાં રાખીને વધુ ચાર જેટલી ફેરી સર્વિસ રૂટ શરૂ કરવા માટે ચક્રિ ગતિમાન કરાયા છે. ટૂંક સમયમાં જામનગર-મુન્‍દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ પણ શરૂ કરાશે. આ નવા રૂટ માટે ફેરી સર્વિસ આપી શકે તેવા નોર્વેના જહાજને ખરીદવાની કામગીરી હાથ ધરાઇ છે.
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છને જોડતા માંડવી-ઓખા ફેરી બોટ સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે. તેને ધ્યાનમાં રાખીને વધુ ચાર જેટલી ફેરી સર્વિસ રૂટ શરૂ કરવા માટે ચક્રિ ગતિમાન કરાયા છે. ટૂંક સમયમાં જામનગર-મુન્‍દ્રા, સુરત-મહુવા, સુરત-વિકટર, દમણ-દીવ રૂટ પણ શરૂ કરાશે. આ નવા રૂટ માટે ફેરી સર્વિસ આપી શકે તેવા નોર્વેના જહાજને ખરીદવાની કામગીરી હાથ ધરાઇ છે.
4/5
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના જહાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર શૈલેશ મડિયારે માંડવીને સૌરાષ્‍ટ્ર સાથે જોડતી ફેરી સર્વિસ માટે રસ દાખવ્‍યો છે. તેમણે નોર્વેમાં નવી ફેરી સર્વિસ માટે શિપની ખરીદીની દિશામાં કામગીરી આગળ ધપાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના જહાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર શૈલેશ મડિયારે માંડવીને સૌરાષ્‍ટ્ર સાથે જોડતી ફેરી સર્વિસ માટે રસ દાખવ્‍યો છે. તેમણે નોર્વેમાં નવી ફેરી સર્વિસ માટે શિપની ખરીદીની દિશામાં કામગીરી આગળ ધપાવી છે.
5/5
નોર્વેનું જહાજ દુબઇના રૂટથી ટૂંક સમયમાં માંડવીના કિનારે આવે તેવી ધારણા છે. તેમ કચ્‍છ-સૌરાષ્‍ટ્ર સાગરસેતુ પ્રોજેકટના ડિરેકટર રાજેશ દોશીએ ઉમેર્યું હતું. હાલમાં ૮૦ સુવિધા ધરાવતી અને ર૯૦ પેસેન્‍જર માટેની સીટીંગ વ્‍યવસ્‍થા ધરાવતી ઓખા (દ્વારકા)થી કચ્‍છની ફેરી સર્વિસ માત્ર ત્રણ કલાકમાં કચ્‍છ પહોંચે છે, જયારે રોડ માર્ગે ૧ર કલાકનો સમય થાય છે.
નોર્વેનું જહાજ દુબઇના રૂટથી ટૂંક સમયમાં માંડવીના કિનારે આવે તેવી ધારણા છે. તેમ કચ્‍છ-સૌરાષ્‍ટ્ર સાગરસેતુ પ્રોજેકટના ડિરેકટર રાજેશ દોશીએ ઉમેર્યું હતું. હાલમાં ૮૦ સુવિધા ધરાવતી અને ર૯૦ પેસેન્‍જર માટેની સીટીંગ વ્‍યવસ્‍થા ધરાવતી ઓખા (દ્વારકા)થી કચ્‍છની ફેરી સર્વિસ માત્ર ત્રણ કલાકમાં કચ્‍છ પહોંચે છે, જયારે રોડ માર્ગે ૧ર કલાકનો સમય થાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget