શોધખોળ કરો

ગુજરાત સરકારને આ માહિતી આપીને તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયાનું ઈનામ, જાણો વિગત

1/7
2/7
ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારીઓ ઉપર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે ખાસ પગલું ભર્યુ છે. સરકારના ભ્રષ્ટ અધિકારીને ઉઘાડા પાડવા સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોમાં મોટાપાયે ભરતી કરી છે. લાંચીયા અધિકારીઓને ઝડપી લેવા એસીબી કામ લાગી ગઇ છે.
ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારીઓ ઉપર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે ખાસ પગલું ભર્યુ છે. સરકારના ભ્રષ્ટ અધિકારીને ઉઘાડા પાડવા સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોમાં મોટાપાયે ભરતી કરી છે. લાંચીયા અધિકારીઓને ઝડપી લેવા એસીબી કામ લાગી ગઇ છે.
3/7
ઉલ્લેખનીય છે કે, ઇનકેમ ટેક્સવિભાગે પણ આવી યોજના અમલી બનાવતાં ભ્રષ્ટાચારને નાથવા ફેબ્રુઆરી-2016માં 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ઈન્કમટેક્સ ચોરી કે સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપે તેને લાંચિયા અધિકારી પાસેથી જે બેહિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઇનકેમ ટેક્સવિભાગે પણ આવી યોજના અમલી બનાવતાં ભ્રષ્ટાચારને નાથવા ફેબ્રુઆરી-2016માં 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ઈન્કમટેક્સ ચોરી કે સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપે તેને લાંચિયા અધિકારી પાસેથી જે બેહિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
4/7
જો તમારી પાસેથી સરકારના કોઈપણ વિભાગ કે પોલીસ ખાતા દ્વારા લાંચની માંગણી કરવામાં આવતી હોય કે આડકતરી રીતે વ્યવહાર સાચવવાની વાત તમારી સાથે કરવામાં આવતી હોય, તો તમે વિના વિલંબે એસીબીનો સંપર્ક કરી શકો છો. જો એ લાંચિયા અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત ઝડપાશે તો તમે ઇનામના હક્કદાર બની શકો છો.
જો તમારી પાસેથી સરકારના કોઈપણ વિભાગ કે પોલીસ ખાતા દ્વારા લાંચની માંગણી કરવામાં આવતી હોય કે આડકતરી રીતે વ્યવહાર સાચવવાની વાત તમારી સાથે કરવામાં આવતી હોય, તો તમે વિના વિલંબે એસીબીનો સંપર્ક કરી શકો છો. જો એ લાંચિયા અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત ઝડપાશે તો તમે ઇનામના હક્કદાર બની શકો છો.
5/7
હાલ, અધિકારીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે, તેમના વહેવારોને તપાસવામાં આવી રહ્યાં છે. જોકે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે અને ક્યાં મોટાં માથાની સંડોવણી સામે આવશે તે કહેવું મુશ્કેલ છે. કોઇ અધિકારી પર શંકા જાય તો તેની બદલી કરી દેવામાં આવે છે. આ પગલે એસીબીએ 25 લાખની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે અને માહિતી આપનારને નામ સહિતની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
હાલ, અધિકારીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે, તેમના વહેવારોને તપાસવામાં આવી રહ્યાં છે. જોકે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે અને ક્યાં મોટાં માથાની સંડોવણી સામે આવશે તે કહેવું મુશ્કેલ છે. કોઇ અધિકારી પર શંકા જાય તો તેની બદલી કરી દેવામાં આવે છે. આ પગલે એસીબીએ 25 લાખની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે અને માહિતી આપનારને નામ સહિતની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
6/7
સરકારના નોટિફિકેશન અનુસાર, જો કોઇ કરપ્ટ અધિકારી વિશે માહિતી આપશે તો તેને એસીબી દ્વારા ઇનામી રકમ આપવામાં આવશે. કોઇ સરકારી કર્મચારી કર્મચારી અપ્રમાણસર-બિનહિસાબી મિલકત ધરાવતો હોય તો તેની માહિતી આપનારાને 25 લાખનું ઇનામ આપવામાં આવશે.
સરકારના નોટિફિકેશન અનુસાર, જો કોઇ કરપ્ટ અધિકારી વિશે માહિતી આપશે તો તેને એસીબી દ્વારા ઇનામી રકમ આપવામાં આવશે. કોઇ સરકારી કર્મચારી કર્મચારી અપ્રમાણસર-બિનહિસાબી મિલકત ધરાવતો હોય તો તેની માહિતી આપનારાને 25 લાખનું ઇનામ આપવામાં આવશે.
7/7
નવી દિલ્હીઃ ગુજરાત સરકારે હવે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર શિકંજો કસ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે જો કોઇ રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીની ભાળ મળે તો એસીબી દ્વારા તેને માતબર રકમનું ઇનામ આપવામાં આવશે, એટલે કે ભ્રષ્ટચાર કરતાં અધિકારીની માહિતી આપનારને ઇનામી આપની નવાજવામાં આવશે.
નવી દિલ્હીઃ ગુજરાત સરકારે હવે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર શિકંજો કસ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે જો કોઇ રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીની ભાળ મળે તો એસીબી દ્વારા તેને માતબર રકમનું ઇનામ આપવામાં આવશે, એટલે કે ભ્રષ્ટચાર કરતાં અધિકારીની માહિતી આપનારને ઇનામી આપની નવાજવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget