શોધખોળ કરો
ગુજરાત સરકારને આ માહિતી આપીને તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયાનું ઈનામ, જાણો વિગત
1/7

2/7

ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારીઓ ઉપર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે ખાસ પગલું ભર્યુ છે. સરકારના ભ્રષ્ટ અધિકારીને ઉઘાડા પાડવા સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોમાં મોટાપાયે ભરતી કરી છે. લાંચીયા અધિકારીઓને ઝડપી લેવા એસીબી કામ લાગી ગઇ છે.
Published at : 03 May 2018 04:57 PM (IST)
View More



















