શોધખોળ કરો
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્યા ધર્મગુરૂએ ભાજપને મત આપવા ગુજરાતીઓને કરી અપીલ?
1/6

2/6

ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
Published at : 07 Nov 2017 10:35 AM (IST)
View More





















