શોધખોળ કરો

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્યા ધર્મગુરૂએ ભાજપને મત આપવા ગુજરાતીઓને કરી અપીલ?

1/6
2/6
ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
3/6
 તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
4/6
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
5/6
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
6/6
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget