શોધખોળ કરો

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્યા ધર્મગુરૂએ ભાજપને મત આપવા ગુજરાતીઓને કરી અપીલ?

1/6
2/6
ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
3/6
 તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
4/6
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
5/6
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
6/6
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget