શોધખોળ કરો

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્યા ધર્મગુરૂએ ભાજપને મત આપવા ગુજરાતીઓને કરી અપીલ?

1/6
2/6
ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
ઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
3/6
 તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
4/6
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
5/6
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
6/6
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget