શોધખોળ કરો

હવે મહિલાઓ પર તવાઈ, ગૃહિણીઓનાં ખાતાં પર ત્રાટકી IT કરશે શું કાર્યવાહી? જાણો વિગત

1/6
એકબાજુ સરકાર લલિત મોદી, સહારા ગ્રુપના સુબ્રતો રોય અને વિજય માલ્યા જેવા મોટા કૌભાંડી અને ટેક્સના અબજો રૂપિયા ચાંઉ કરી જનારાઓ સામે પગલા લેતા સરકાર ખચકાય છે અને તેમની પાસે લાલજાજમ બિછાવામાં આવે છે. જ્યારે બીજી બાજુ સામાન્ય ગૃહિણીઓએ 2.5 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવા આવકવેરા વિભાગ સક્રિય બની રહ્યું છે.
એકબાજુ સરકાર લલિત મોદી, સહારા ગ્રુપના સુબ્રતો રોય અને વિજય માલ્યા જેવા મોટા કૌભાંડી અને ટેક્સના અબજો રૂપિયા ચાંઉ કરી જનારાઓ સામે પગલા લેતા સરકાર ખચકાય છે અને તેમની પાસે લાલજાજમ બિછાવામાં આવે છે. જ્યારે બીજી બાજુ સામાન્ય ગૃહિણીઓએ 2.5 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય તો પણ તેમની સામે કાર્યવાહી કરવા આવકવેરા વિભાગ સક્રિય બની રહ્યું છે.
2/6
આ આવકના સ્રોતની માહિતી સંબંધિત મહિલા કરદાતાઓ પાસેથી માગવામાં આવશે. તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યા પછી જ તેમની ડિપોઝિટને માન્ય રાખવામાં આવશે. જોકે ૨૦૧૬-૧૭ના વર્ષના રિટર્નમાં આ આવક દર્શાવનારાઓને અને વર્ષોથી તેમની આવકના રિટર્ન ફાઈલ કરનારાઓને આ બાબતમાં તકલીફ ઓછી પડવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
આ આવકના સ્રોતની માહિતી સંબંધિત મહિલા કરદાતાઓ પાસેથી માગવામાં આવશે. તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યા પછી જ તેમની ડિપોઝિટને માન્ય રાખવામાં આવશે. જોકે ૨૦૧૬-૧૭ના વર્ષના રિટર્નમાં આ આવક દર્શાવનારાઓને અને વર્ષોથી તેમની આવકના રિટર્ન ફાઈલ કરનારાઓને આ બાબતમાં તકલીફ ઓછી પડવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.
3/6
આમ આ એક પ્રકારનું મની લોન્ડરિગં જ કહેવાય. આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કરવા માટે ગૃહિણીઓના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બૅન્કિંગ ટ્રાન્ઝેક્શન પરથી ફલિત થઈ થાય છે. તેથી આ દરેક વ્યવહારોને પકડી પાડીને ટેક્સ વસૂલ કરવાની કવાયત કરવામાં આવશે.
આમ આ એક પ્રકારનું મની લોન્ડરિગં જ કહેવાય. આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કરવા માટે ગૃહિણીઓના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બૅન્કિંગ ટ્રાન્ઝેક્શન પરથી ફલિત થઈ થાય છે. તેથી આ દરેક વ્યવહારોને પકડી પાડીને ટેક્સ વસૂલ કરવાની કવાયત કરવામાં આવશે.
4/6
વિભાગને મળેલી જાણકારી અનુસાર નાની મોટી દરેક વયની મહિલાઓના ખાતામાં રૂપિયા 50 હજારથી લઈને રૂપિયા 2.25 લાખ સુધીની રકમ જમા કરાવવામાં આવી છે. આવા પ્રકારના તમામ ખાતાની આવકવેરા વિભાગ તપાસ કરશે. આવકવેરા વિભાગ આ પ્રકારના કોઈપણ કેસમાં બાંધછોડ કરવાના મૂડમાં નથી.
વિભાગને મળેલી જાણકારી અનુસાર નાની મોટી દરેક વયની મહિલાઓના ખાતામાં રૂપિયા 50 હજારથી લઈને રૂપિયા 2.25 લાખ સુધીની રકમ જમા કરાવવામાં આવી છે. આવા પ્રકારના તમામ ખાતાની આવકવેરા વિભાગ તપાસ કરશે. આવકવેરા વિભાગ આ પ્રકારના કોઈપણ કેસમાં બાંધછોડ કરવાના મૂડમાં નથી.
5/6
વિભાગને જાણકારી મળી છે કે, ગૃહિણીઓને આવામાં આવેલી છૂટનો લાભ અનેક કાળા નાણાં ધરાવતા લોકોએ લીધો છે. આ લોકોએ મહિલાઓ ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવ્યાના થોડાક જ દિવસમાં તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી અથવા ઉપાડ કરી લીધું હોવાનું બહાર આવ્યું છે.
વિભાગને જાણકારી મળી છે કે, ગૃહિણીઓને આવામાં આવેલી છૂટનો લાભ અનેક કાળા નાણાં ધરાવતા લોકોએ લીધો છે. આ લોકોએ મહિલાઓ ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવ્યાના થોડાક જ દિવસમાં તેને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી અથવા ઉપાડ કરી લીધું હોવાનું બહાર આવ્યું છે.
6/6
અમદાવાદઃ એક બાજુ સીબીડીટી અને સરકારે એવી જાહેરાત કરી છે કે, ગૃહિણીઓના ખાતામાં 2.5 લાખ રૂપિયા રકમ જમા થવા પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. તો બીજી બાજુ આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે, જે મહિલાઓના ખાતા ખાસ કરીને ગૃહિણીઓના ખાતામાં એકાએક બેથી અઢી લાખ રૂપિયા જમા થયા હશે અને તે પછી થોડા જ દિવસમાં તે રૂપિયા અન્યના ખાતામાં ટ્રાન્શપર કર્યા હશે તો આવકવેરા વિભાગ તે અંગે ગૃહિણીની પૂછપરછ કરશે.
અમદાવાદઃ એક બાજુ સીબીડીટી અને સરકારે એવી જાહેરાત કરી છે કે, ગૃહિણીઓના ખાતામાં 2.5 લાખ રૂપિયા રકમ જમા થવા પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. તો બીજી બાજુ આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે, જે મહિલાઓના ખાતા ખાસ કરીને ગૃહિણીઓના ખાતામાં એકાએક બેથી અઢી લાખ રૂપિયા જમા થયા હશે અને તે પછી થોડા જ દિવસમાં તે રૂપિયા અન્યના ખાતામાં ટ્રાન્શપર કર્યા હશે તો આવકવેરા વિભાગ તે અંગે ગૃહિણીની પૂછપરછ કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget