શોધખોળ કરો
ગુજરાત સરકારે જાહેર કર્યું 7 દિવસનું નવરાત્રિ વેકેશન પણ વિદ્યાર્થીઓને કેમ મળશે આખી નવરાત્રિમા રજાની મજા?
1/6

2/6

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.
Published at : 29 Jul 2018 09:17 AM (IST)
View More





















