શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત સરકારે જાહેર કર્યું 7 દિવસનું નવરાત્રિ વેકેશન પણ વિદ્યાર્થીઓને કેમ મળશે આખી નવરાત્રિમા રજાની મજા?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091638/Navratri-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091659/Navratri-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/6
![ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091655/Navratri-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે.
3/6
![શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ એક આનંદના સમાચાર છે, કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091652/Navratri-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ એક આનંદના સમાચાર છે, કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે.
4/6
![રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ આમ તો 7 દિવસની રજાઓ જાહેર કરી છે, જોકે, વિદ્યાર્થીઓ માટે આખી નવરાત્રીની રજાઓ બની જશે. ગુજરાતમાં આ વર્ષે 15થી 21 ઓક્ટોબર સુધી શૈક્ષિણક કાર્ય બંધ રહેશે, પણ 13મી ઓક્ટોબરે શનિવાર અને 14 ઓક્ટોબરે રવિવાર હોવાથી નવરાત્રી વેકેશન નવ દિવસનું એટલે કે આખી નવરાત્રીનું થઇ જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091647/Navratri-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેએ આમ તો 7 દિવસની રજાઓ જાહેર કરી છે, જોકે, વિદ્યાર્થીઓ માટે આખી નવરાત્રીની રજાઓ બની જશે. ગુજરાતમાં આ વર્ષે 15થી 21 ઓક્ટોબર સુધી શૈક્ષિણક કાર્ય બંધ રહેશે, પણ 13મી ઓક્ટોબરે શનિવાર અને 14 ઓક્ટોબરે રવિવાર હોવાથી નવરાત્રી વેકેશન નવ દિવસનું એટલે કે આખી નવરાત્રીનું થઇ જશે.
5/6
![રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં હવે નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે. રાજ્યના શિક્ષણમંત્રીએ આ વાતની માહિતી આપી છે, વિભાવરીબહેન દવેએ આ અંગે કહ્યું કે હવે નવરાત્રી દરમિયાન એટલે કે 15થી 21 ઓક્ટોબર સુધી તમામ શાળા-કૉલેજમાં નવરાત્રિ વેકેશન આપવામાં આવશે. જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091643/Navratri-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં હવે નવરાત્રિ દરમિયાન વેકેશન રહેશે. રાજ્યના શિક્ષણમંત્રીએ આ વાતની માહિતી આપી છે, વિભાવરીબહેન દવેએ આ અંગે કહ્યું કે હવે નવરાત્રી દરમિયાન એટલે કે 15થી 21 ઓક્ટોબર સુધી તમામ શાળા-કૉલેજમાં નવરાત્રિ વેકેશન આપવામાં આવશે. જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણી નવરાત્રીની રજાઓ બાબતે કંઇ જાણતા નથી તેવું નિવેદન આપ્યું છે.
6/6
![ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ હવે નવરાત્રીના પાવન પર્વને ઉમંગ સાથે ઉજવી શકશે, આ માટે રાજ્ય સરકારે શાળા-કૉલેજોમાં મીની વેકેશન જાહેર કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/29091638/Navratri-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે સારા સમાચારની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ હવે નવરાત્રીના પાવન પર્વને ઉમંગ સાથે ઉજવી શકશે, આ માટે રાજ્ય સરકારે શાળા-કૉલેજોમાં મીની વેકેશન જાહેર કર્યું છે.
Published at : 29 Jul 2018 09:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)