શોધખોળ કરો
ભાજપના આશિર્વાદથી હાર્દિક પટેલ સામે પાટીદારોના જૂથે ખોલ્યો નવો મોરચો, જાણો કોણે લીધી આગેવાની?
1/8

ગુજરાતના ફરી ગુજરાત પ્રવેશ બાદ હાર્દિકની ગતિવિધિ રાજકીય બની રહી છે ત્યારે આગામી ચૂંટણીમાં મુકાસન રોકવા ભાજપના આશિર્વાદથી આ મોરચો ખૂલ્યો હોવાનું કહેવાય છે. અગાઉ ભાજપે પાસના અસંતુષ્ટોને તથા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ને પોતાની તરફ વાળવા પ્રયાસો કરી જોયા હતા. પરંતુ તેમાં ફાવટ આવી ન હતી.
2/8

બે વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલનના નામે શરૂ થયેલી સામાજિક ચળવળ હવે ચૂંટણી ટાણે રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તે બાબત ભાજપ માટે મુસિબત ઊભી કરી શકે છે. નવ મહિનાનો કારાવાસ અને ગુજરાતમાં પ્રવેશબંધી પછી પણ હાર્દિક પટેલની આક્રમકતા ઘટવાને બદલે વધી રહી છે.
Published at : 09 Feb 2017 09:56 AM (IST)
View More






















