શોધખોળ કરો

PM બન્યા બાદ મોદી પ્રથમવાર સોમનાથમાં, કહ્યું- રાજ્યના દરિયાકિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરાશે

1/4
 આ પ્રસંગે મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-બગોદરા હાઇવે પર પહેલા અનેક અકસ્માતો થતાં હતાં, પરંતુ કેશુભાઇ પટેલની સરકારે એ હાઇવેને ફોરલેન કરીને અકસ્માતો ઘટાડ્યાં છે. મોદીએ સોમનાથમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-બગોદરા હાઇવે પર પહેલા અનેક અકસ્માતો થતાં હતાં, પરંતુ કેશુભાઇ પટેલની સરકારે એ હાઇવેને ફોરલેન કરીને અકસ્માતો ઘટાડ્યાં છે. મોદીએ સોમનાથમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.
2/4
વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારે 40 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે જેના મારફતે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. સાથે ગુજરાતના દરિયાકિનારે આવેલા 18 પોર્ટને આધુનિક બનાવાશે.
વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારે 40 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે જેના મારફતે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. સાથે ગુજરાતના દરિયાકિનારે આવેલા 18 પોર્ટને આધુનિક બનાવાશે.
3/4
આ અગાઉ એક જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય મોદીએ કેસરિયા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને સફેદ ક્રાંતિ, બ્લૂ રીવોલ્યુશનની વાત કરી હતી. ઉપરાંત માછીમારો માટે યોજના લાવવાની પણ વાત કરી હતી.
આ અગાઉ એક જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય મોદીએ કેસરિયા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને સફેદ ક્રાંતિ, બ્લૂ રીવોલ્યુશનની વાત કરી હતી. ઉપરાંત માછીમારો માટે યોજના લાવવાની પણ વાત કરી હતી.
4/4
સોમનાથ:નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર સોમનાથ પહોંચ્યા હતાં, જ્યાં ભવ્ય સોમનાથઃ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર સોમનાથની મુલાકાતે આવ્યા છે. અહીં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. ટ્રસ્ટની બેઠકમાં નરેન્દ્ર મોદી હાજરી આપવા માટે સોમનાથ પહોંચ્યા છે.
સોમનાથ:નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર સોમનાથ પહોંચ્યા હતાં, જ્યાં ભવ્ય સોમનાથઃ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર સોમનાથની મુલાકાતે આવ્યા છે. અહીં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. ટ્રસ્ટની બેઠકમાં નરેન્દ્ર મોદી હાજરી આપવા માટે સોમનાથ પહોંચ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા
Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget