શોધખોળ કરો
પ્રાંતિજમાં સગી જનેતાએ દિકરીને દેહવેપારમાં ધકેલી, અનેકવાર દુષ્કર્મ આચરાયું, જાણો વિગતે
1/6

કિશોરીએ અભયમ આગળ વ્યક્ત કરેલ દર્દનાક વિગતો એવી છે કે, કિશોરી જ્યારે નાની હતી ત્યારે તેના પિતા મૃત્યુ પામ્યા હતાં ત્યાર બાદ તેની માતાએ બીજા લગ્ન કરતાં કિશોરી તેના ફોઇને ત્યાં રહેતી હતી. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરાયા બાદ ઝઘડો પણ થયેલો અને કિશોરીને તેની માતા લઇ ગઇ હતી. ત્યારબાદ તેની માતા અને પિતા તેને હિંમતનગર, પ્રાંતિજ અને અમદાવાદના ગેસ્ટ હાઉસમાં લઇ જતા હતા.
2/6

સગીરાએ 181 પર ફોન કર્યા ત્યારબાદ શુક્રવારે બપોરે અભયમના મહિલા કાઉન્સીલર બીનલ પટેલ તેમની ટીમ સાથે કિશોરીના ઘેર પહોંચીને વિગતો મળેવી હતી અને બાદમાં પ્રાંતિજ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Published at : 11 Mar 2018 02:15 PM (IST)
View More























