શોધખોળ કરો
અજમેરમાં આતંકી હુમલોઃ ભરૂચનો RSSનો સ્વયંસેવક દોષિત, બીજા ત્રણ ગુજરાતી નિર્દોષ, જાણો વિગત
1/5

2/5

ઉલ્લેખનીય છે કે, એન.આઇ.એ. દ્વારા મફત ઉર્ફે મહેશ મણિલાલ ગોહિલ અને હર્ષદ ઉર્ફે મુન્નો રાવજીભાઇ પરમારની અજમેર બ્લાસ્ટના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, એનઆઇએની વિશેષ અદાલતે બંન્નેને નિર્દોષ છોડી મુકતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, બંન્ને યુવક વિરુદ્ધ બેસ્ટ બેકરી કેસનો ટ્રાયલ હજી બાકી છે.
Published at : 09 Mar 2017 11:21 AM (IST)
View More























