શોધખોળ કરો
IITના 50 પૂર્વ વિદ્યાર્થીઓએ નોકરી છોડી બનાવી રાજકીય પાર્ટી, SC-ST-OBC માટે લડશે લડાઈ
1/4

નવી દિલ્લી: દેશના પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટીના 50 પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રુપે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ઓબીસીના અધિકારોની લડાઈ લડાવા માટે પોતાની નોકરીઓ છોડી એક રાજકીય પાર્ટી બનાવી છે. આ ગ્રુપે પોતાના રાજકીય સંગઠનનું નામ 'બહુજન આઝાદ પાર્ટી' (BAP) રાખ્યું છે.
2/4

પાર્ટીના સદસ્યો ઉતાવળમાં ચૂંટણી મેદાનમાં નથી ઉતરવા માંગતા. તેમણે કહ્યું તેમનો ઘ્યેય 2019ની લોકસભા ચૂંટણી લડવાનો નથી. નવીન કુમારે કહ્યું અમે ઝડપથી કોઈ કામ નથી કરવા માંગતા અને અમે મોટી મહત્વકાંક્ષા વાળું નાનું સંગઠન બનીને નથી રહેવા માંગતા. અમે વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીથી શરૂઆત કરશું અને ત્યારબાદ લોકસભા ચૂંટણીનું લક્ષ્ય નક્કી કરશું.
Published at : 22 Apr 2018 07:39 PM (IST)
Tags :
STView More





















