શોધખોળ કરો

બળાત્કારના 100 દોષિતોનો ઇન્ટરવ્યૂ લીધા બાદ બદલાઈ ગયા આ યુવતીના વિચાર

1/9
મધુમિતા પાંડેને આશા છે કે તે પોતાના આ રિસર્ચને થોડા જ મહિનામાં પબ્લિશ કરશે. જોકે, તેણે એ પણ જણાવ્યું કે, તેને તેના કામને કારણે અન્ય લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો. લોકો તેને જજ કરે છે. કહે છે, લો આવી ગઈ વધુ એક નારીવાદી જે આવા રિસર્ચમાં પુરુષોને કોટી રીતે રજૂ કરશે. મધુમિતા કહે છે કે હવે આવા વિચારોનું તમે શું કરી શકો છો.
મધુમિતા પાંડેને આશા છે કે તે પોતાના આ રિસર્ચને થોડા જ મહિનામાં પબ્લિશ કરશે. જોકે, તેણે એ પણ જણાવ્યું કે, તેને તેના કામને કારણે અન્ય લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો. લોકો તેને જજ કરે છે. કહે છે, લો આવી ગઈ વધુ એક નારીવાદી જે આવા રિસર્ચમાં પુરુષોને કોટી રીતે રજૂ કરશે. મધુમિતા કહે છે કે હવે આવા વિચારોનું તમે શું કરી શકો છો.
2/9
મધુમિતાએ એક ઉદાહરણ પણ આપ્યું. એક દુષ્કર્મીએ પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. તેને જ્યારે તે વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેનાથી ભૂલ થઈ છે અને તેને તેનો પસ્તાવો છે. તેણે કહ્યું કે, હવે તે બાળકી વર્જિન નથી રહી માટે કોઈ તેની સાથે લગ્ન નહીં કરે. પરંતુ તે એ પણ બોલ્યો કે છૂટ્યા બાદ તે યુવતીને અપનાવશે અને તેની સાથે લગ્ન પણ કરશે. જ્યારે મધુમિતાએ પીડિતાના પરિવારને આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, આ મામલે બાળકીને ખબર પણ નથી કે તેનો રેપિસ્ટ જેલમાં બંધ છે.
મધુમિતાએ એક ઉદાહરણ પણ આપ્યું. એક દુષ્કર્મીએ પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. તેને જ્યારે તે વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેનાથી ભૂલ થઈ છે અને તેને તેનો પસ્તાવો છે. તેણે કહ્યું કે, હવે તે બાળકી વર્જિન નથી રહી માટે કોઈ તેની સાથે લગ્ન નહીં કરે. પરંતુ તે એ પણ બોલ્યો કે છૂટ્યા બાદ તે યુવતીને અપનાવશે અને તેની સાથે લગ્ન પણ કરશે. જ્યારે મધુમિતાએ પીડિતાના પરિવારને આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, આ મામલે બાળકીને ખબર પણ નથી કે તેનો રેપિસ્ટ જેલમાં બંધ છે.
3/9
મધુમિતાનું કહેવું છે કે, ભારતીય સમાજની પ્રવૃત્તિઓ ખૂબ જ સંકુચિત છે. સેક્સ એજ્યુકેશનને લઈને ન તો સ્કૂલમાં ભણાવવામાં આવે છે અને ન તો આ વિશે પરિવારમાં કહેવામાં આવે છે. માતા-મિતા આજે પણ ઘરમાં સેક્સ જેવા વિષયો પર વાત નથી કરતા. જો બાળકોને આ અંગે કંઈ શીખવાડવામાં નહીં આવે તો કેવી રીતે કે શું સારું-શું ખરાબ છે તે સમજશે. ઇન્ટરવ્યૂ દરમિયાન મોટાભાગના પોતાની ભૂલ સ્વીકારતા નથી. કેટલાકે કહ્યું કે, તેમણે બળાત્કાર કર્યો જ નથી, તો કેટલાકે પોતને કરેલ હરકતને યોગ્ય ગણાવતા તર્ક આપ્યા. એવા પણ ઘણા કેદી હતા જેમણે ઘટના માટે પીડિતને જ જવાબદાર ઠેરવી. 100માંતી માત્ર ત્રણ ચારે જ એવા દોષીત હતા જે પોતાના કર્યા માટે પસ્તાવો કરી રહ્યા હતા.
મધુમિતાનું કહેવું છે કે, ભારતીય સમાજની પ્રવૃત્તિઓ ખૂબ જ સંકુચિત છે. સેક્સ એજ્યુકેશનને લઈને ન તો સ્કૂલમાં ભણાવવામાં આવે છે અને ન તો આ વિશે પરિવારમાં કહેવામાં આવે છે. માતા-મિતા આજે પણ ઘરમાં સેક્સ જેવા વિષયો પર વાત નથી કરતા. જો બાળકોને આ અંગે કંઈ શીખવાડવામાં નહીં આવે તો કેવી રીતે કે શું સારું-શું ખરાબ છે તે સમજશે. ઇન્ટરવ્યૂ દરમિયાન મોટાભાગના પોતાની ભૂલ સ્વીકારતા નથી. કેટલાકે કહ્યું કે, તેમણે બળાત્કાર કર્યો જ નથી, તો કેટલાકે પોતને કરેલ હરકતને યોગ્ય ગણાવતા તર્ક આપ્યા. એવા પણ ઘણા કેદી હતા જેમણે ઘટના માટે પીડિતને જ જવાબદાર ઠેરવી. 100માંતી માત્ર ત્રણ ચારે જ એવા દોષીત હતા જે પોતાના કર્યા માટે પસ્તાવો કરી રહ્યા હતા.
4/9
 તેણે કહ્યું કે, જો આ બળાત્કારીઓની વાત કરીએ તો તમને તેના પર દયા આવશે. આપણે ભૂલી જઈએ છીએ આ દુષ્કર્મની દોષીત છે. હું પણ એક મહિલા છું એવામાં મારા મનમાં આવા ભાવ ન આવવા જોઈએ. મારી સામે જે આવ્યા તેનાથી અનુભવ્યું કે આ દોષિતોમાંથી અડધાને તો એ ખબર પણ નથી કે તેણે બળાત્કાર કર્યો છે, જે એક ગુનો છે. તેમને એ ખબર ન હતી કે મહિલાની સ્વીકૃતિ શું હોય છે. તો તમાર મનમાં એ સવાલ આવે છે કે, શું આ વિચાર માત્ર તેમના જ છે કે પછી મોટાભાગના પુરુષો આવું જ વિચારે છે.
તેણે કહ્યું કે, જો આ બળાત્કારીઓની વાત કરીએ તો તમને તેના પર દયા આવશે. આપણે ભૂલી જઈએ છીએ આ દુષ્કર્મની દોષીત છે. હું પણ એક મહિલા છું એવામાં મારા મનમાં આવા ભાવ ન આવવા જોઈએ. મારી સામે જે આવ્યા તેનાથી અનુભવ્યું કે આ દોષિતોમાંથી અડધાને તો એ ખબર પણ નથી કે તેણે બળાત્કાર કર્યો છે, જે એક ગુનો છે. તેમને એ ખબર ન હતી કે મહિલાની સ્વીકૃતિ શું હોય છે. તો તમાર મનમાં એ સવાલ આવે છે કે, શું આ વિચાર માત્ર તેમના જ છે કે પછી મોટાભાગના પુરુષો આવું જ વિચારે છે.
5/9
ભારતમાં આજે પણ મહિલાઓ પારંપરિક ભૂમિકાઓમાં બંધાયેલ છે. આજે પણ મહિલાઓ પોતાના પતિને નામ લઈને નથી બોલાવી શકતી. પુરુષોમાં પુરષત્વને લઈને ખોટી ધારણાઓ બનેલ છે, તો મહિલાઓ પણ પોતાની ભૂમિકા પુરુષોને આધીન માને છે. બળાત્કારી પણ આપણા સમાજનો જ હિસ્સો છે. એવામાં તેમના વિચારો પણ મહિલાઓને લઈને કંઈક આવા જ છે.
ભારતમાં આજે પણ મહિલાઓ પારંપરિક ભૂમિકાઓમાં બંધાયેલ છે. આજે પણ મહિલાઓ પોતાના પતિને નામ લઈને નથી બોલાવી શકતી. પુરુષોમાં પુરષત્વને લઈને ખોટી ધારણાઓ બનેલ છે, તો મહિલાઓ પણ પોતાની ભૂમિકા પુરુષોને આધીન માને છે. બળાત્કારી પણ આપણા સમાજનો જ હિસ્સો છે. એવામાં તેમના વિચારો પણ મહિલાઓને લઈને કંઈક આવા જ છે.
6/9
 જેલમાં બંધ જે પણ બળાત્કારીઓ સાથે તેની મુલાકા થઈ તેમાંથી મોટાભાગના અભણ હતા. કેટલાક તો ત્રીજું કે ચોથું ધોરણ પાસ હતા. એવા કેદીઓ ઓછા હતા જેણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હોય. પોતાના અનુભવ વહેંચતા મધુમિતાએ જણાવ્યું કે, તે પણ મનમાં એવું જ વિચારીને ગઈ હતી કે આ બધા રાક્ષસ છે. પરંતુ આ અપરાધિઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, તે પણ સામાન્ય માણસ છે. તેમણે જે પણ કર્યું તેની પાછળ તેમનો ઉછેર અને વિચાર જવાબદાર છે.
જેલમાં બંધ જે પણ બળાત્કારીઓ સાથે તેની મુલાકા થઈ તેમાંથી મોટાભાગના અભણ હતા. કેટલાક તો ત્રીજું કે ચોથું ધોરણ પાસ હતા. એવા કેદીઓ ઓછા હતા જેણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હોય. પોતાના અનુભવ વહેંચતા મધુમિતાએ જણાવ્યું કે, તે પણ મનમાં એવું જ વિચારીને ગઈ હતી કે આ બધા રાક્ષસ છે. પરંતુ આ અપરાધિઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, તે પણ સામાન્ય માણસ છે. તેમણે જે પણ કર્યું તેની પાછળ તેમનો ઉછેર અને વિચાર જવાબદાર છે.
7/9
 મધુમિતાએ જણાવ્યું કે, મારા મનમાં પણ આ જ સવાલ હતો આખરે શા માટે કોઈ આવું કામ કરે છે? એવી કઈ પરિસ્થિતિ હોય છે જે કોઈ વ્યક્તિને આવી બનાવી દે છે? તેણે આ સવાલનો જવાબ જામવા માટે તેના મૂળ સુધી જવાનું વિચાર્યું. તેના માટે તેણે તિહાર જેલની પસંદગી કરી. તેણે સપ્તાહો સુધી 100 બળાત્કારીઓના ઇન્ટરવ્યૂ કર્યા.
મધુમિતાએ જણાવ્યું કે, મારા મનમાં પણ આ જ સવાલ હતો આખરે શા માટે કોઈ આવું કામ કરે છે? એવી કઈ પરિસ્થિતિ હોય છે જે કોઈ વ્યક્તિને આવી બનાવી દે છે? તેણે આ સવાલનો જવાબ જામવા માટે તેના મૂળ સુધી જવાનું વિચાર્યું. તેના માટે તેણે તિહાર જેલની પસંદગી કરી. તેણે સપ્તાહો સુધી 100 બળાત્કારીઓના ઇન્ટરવ્યૂ કર્યા.
8/9
 વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, 2013માં થયેલ નિર્ભયા કાંડ બાદ દિલ્હીમાં ઉછરેલ મધુમિતાના પોતાના શહેરને લઈને વિચાર બદલાઈ ગયા. તેણે જણાવ્યું કે, આપણા બધાના મનમાં એ સવાલ હતો કે જે વ્યક્તિ આ બધું કરે છે તે શા માટે કરે છે? આપણે તેને રાક્ષસ સમજીએ છીએ. આપણને લાગે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ આવું ક્યારેય ન કરી શકે.
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, 2013માં થયેલ નિર્ભયા કાંડ બાદ દિલ્હીમાં ઉછરેલ મધુમિતાના પોતાના શહેરને લઈને વિચાર બદલાઈ ગયા. તેણે જણાવ્યું કે, આપણા બધાના મનમાં એ સવાલ હતો કે જે વ્યક્તિ આ બધું કરે છે તે શા માટે કરે છે? આપણે તેને રાક્ષસ સમજીએ છીએ. આપણને લાગે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ આવું ક્યારેય ન કરી શકે.
9/9
નવી દિલ્હીઃ જ્યારે પણ આપણી સાથે બળાત્કાર અથવા શારીરિક શોષણ સાથે જોડાયેલ સમાચાર આવે છે ત્યારે મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે આખરે કોઈ આવું દુષ્કૃત્ય કેવી રીતે કરી શકે. બ્રિટેનની એન્ગિલયા રસ્કિન યૂનિવર્સિટીમાં ક્રિમિનોલોજીની વિદ્યાર્થીની મધુમિતા પાંડેએ આ જ સવાલનો જવાબ મેળવવા માટે તિહાર જેલમાં બંધ 100 બળાત્કારના દોષિતો સાથે વાત કરી. ઇન્ટરવ્યૂ બાદ જે તથ્ય સામે આવ્યા તેણે મધુમિતાના દિમાગમાં બળાત્કારીઓ પ્રત્યેના વિચાર બદલી નાંખ્યા.
નવી દિલ્હીઃ જ્યારે પણ આપણી સાથે બળાત્કાર અથવા શારીરિક શોષણ સાથે જોડાયેલ સમાચાર આવે છે ત્યારે મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે આખરે કોઈ આવું દુષ્કૃત્ય કેવી રીતે કરી શકે. બ્રિટેનની એન્ગિલયા રસ્કિન યૂનિવર્સિટીમાં ક્રિમિનોલોજીની વિદ્યાર્થીની મધુમિતા પાંડેએ આ જ સવાલનો જવાબ મેળવવા માટે તિહાર જેલમાં બંધ 100 બળાત્કારના દોષિતો સાથે વાત કરી. ઇન્ટરવ્યૂ બાદ જે તથ્ય સામે આવ્યા તેણે મધુમિતાના દિમાગમાં બળાત્કારીઓ પ્રત્યેના વિચાર બદલી નાંખ્યા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget