શોધખોળ કરો

વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર YSR કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર અણીદાર હથિયારથી હુમલો, જાણો વિગત

1/4
જગન મોહન રેડ્ડી વાઈ એસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. તેમના પિતા 2004થી 2009 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી હતા તે દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. જગન મોહને પિતાના નિધન બાદ કોંગ્રેસથી અલગ થઈ વાઇએસઆર કોંગ્રેસ નામની પાર્ટી બનાવી. જે હાલ આંધ્રપ્રદેશમાં મુખ્ય વિપક્ષ છે. હાલ જગન મોહન પાર્ટી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.
જગન મોહન રેડ્ડી વાઈ એસ રાજશેખર રેડ્ડીના પુત્ર છે. તેમના પિતા 2004થી 2009 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી હતા તે દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું. જગન મોહને પિતાના નિધન બાદ કોંગ્રેસથી અલગ થઈ વાઇએસઆર કોંગ્રેસ નામની પાર્ટી બનાવી. જે હાલ આંધ્રપ્રદેશમાં મુખ્ય વિપક્ષ છે. હાલ જગન મોહન પાર્ટી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.
2/4
હુમલાખોરનું નામ જે શ્રીનિવાસ છે. તે એરપોર્ટ પરની એક રેસ્ટોરામાં કામ કરે છે. તે જગનનો મોટો પ્રશસંક હોવાનું  હોવાનું કહી રહ્યો છે. શ્રીનિવાસ જગન સાથે સેલ્ફી લેવા માંગતો હતો. સીઆઈએસએફના અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર પાસેથી બે ઈંચ લાંબુ તીક્ષ્ણ અણિદાર હથિયાર મળી આવ્યું છે.
હુમલાખોરનું નામ જે શ્રીનિવાસ છે. તે એરપોર્ટ પરની એક રેસ્ટોરામાં કામ કરે છે. તે જગનનો મોટો પ્રશસંક હોવાનું હોવાનું કહી રહ્યો છે. શ્રીનિવાસ જગન સાથે સેલ્ફી લેવા માંગતો હતો. સીઆઈએસએફના અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર પાસેથી બે ઈંચ લાંબુ તીક્ષ્ણ અણિદાર હથિયાર મળી આવ્યું છે.
3/4
વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે જગન પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જોકે તેમને ગંભીર ઈજા પહોંચી નહોતી. અણીદાર હથિયાર જગનને ખભામાં વાગવાના કારણે ત્યાંથી લોહી નીકળી ગયું હતું.
વિશાખાપટ્ટનમઃ વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે જગન પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જોકે તેમને ગંભીર ઈજા પહોંચી નહોતી. અણીદાર હથિયાર જગનને ખભામાં વાગવાના કારણે ત્યાંથી લોહી નીકળી ગયું હતું.
4/4
જગન મોહનની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ દ્વારા હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી છે. જગન વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જવા માટે ફ્લાઇટની રાહ જોતા હતાં તે દરમિયાન એક વ્યક્તિ તેમની નજીક ધસી આવ્યો અને હથિયારથી હુમલો કરી દીધો.
જગન મોહનની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ દ્વારા હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી છે. જગન વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જવા માટે ફ્લાઇટની રાહ જોતા હતાં તે દરમિયાન એક વ્યક્તિ તેમની નજીક ધસી આવ્યો અને હથિયારથી હુમલો કરી દીધો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.