શોધખોળ કરો

રાફેલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરૂણ જેટલીએ કહ્યું, ખોટુ બોલનારાઓની હાર થઈ

1/3
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલને લઈને આપેલા નિર્ણય બાદ કેંદ્ર સરકારે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પહેલા અમિત શાહે પ્રેસ કૉંન્ફ્રેંસ કરી રાહુલ ગાંધીને પુછ્યું કે તેઓ જણાવે કે તેમને ક્યાંથી માહિતી મળી છે. બાદમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. જેટલીએ કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. તેમણે કહ્યું, અસત્યની ઉંમર ખૂબ ઓછી હોય છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલને લઈને આપેલા નિર્ણય બાદ કેંદ્ર સરકારે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પહેલા અમિત શાહે પ્રેસ કૉંન્ફ્રેંસ કરી રાહુલ ગાંધીને પુછ્યું કે તેઓ જણાવે કે તેમને ક્યાંથી માહિતી મળી છે. બાદમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. જેટલીએ કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. તેમણે કહ્યું, અસત્યની ઉંમર ખૂબ ઓછી હોય છે.
2/3
રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. કોર્ટે આ મામલે તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેના વડપણ હેઠળ આ ડીલને લઈને તપાસ કરવાની માગ કરતી અરજીઓ કરવામાં આવી હતી.
રાફેલ ડીલને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. કોર્ટે આ મામલે તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેના વડપણ હેઠળ આ ડીલને લઈને તપાસ કરવાની માગ કરતી અરજીઓ કરવામાં આવી હતી.
3/3
અરૂણ જેટલીએ કહ્યું, કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાફેલમાં અડચણો ઉભી કરનારાઓની હાર થઈ છે. કૉંગ્રેસે દેશની સુરક્ષા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. જેટલીએ કહ્યું, રાફેલ પર ખોટી માહિતી ફેલાવનારાઓ સંસદમાં કેમ નથી બોલતા. અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ.
અરૂણ જેટલીએ કહ્યું, કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાફેલમાં અડચણો ઉભી કરનારાઓની હાર થઈ છે. કૉંગ્રેસે દેશની સુરક્ષા સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. જેટલીએ કહ્યું, રાફેલ પર ખોટી માહિતી ફેલાવનારાઓ સંસદમાં કેમ નથી બોલતા. અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget