શોધખોળ કરો

ભારતનાં આ રાજ્યમાં બેથી વધારે બાળક હશે તેને નહીં મળે સરકારી નોકરી!

1/3
શર્મા અનુસાર, ટ્રેક્ટર આપવા, આવાસ ઉપલબ્ધ કરાવવા અને અન્ય એવા જ લાભવાળી સરકારી યોજનાઓ માટે પણ બે સંતાનની નીતિ લાગુ થશે. રાજ્ય ચૂંટણી પંચના આધીન થનારી પંચાયત, નગર નિગમ અને સ્વાયત્ત પરિષદ ચૂંટણીમાં પણ ઉમેદવાર માટે આ નિયમ લાગુ થશે. રાજ્યના શિક્ષણ પ્રધાન શર્માએ કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ વિશ્વવિદ્યાલય સ્તર સુધીની તમામ કન્યાઓને મફત શિક્ષણ આપવાનો છે. તેમણે કહ્યું કે, અમે ફી, ટ્રાન્સપોર્ટ, પુસ્તક અને છાત્રાલયમાં ભોજન વગેરેની સુવિધા ફ્રીમાં આપવા માગીએ છીએ. તેનાથી સ્કૂલમાં ભણતા બાળકોની સંખ્યામાં ઘટાડાને રોકી શકાશે.
શર્મા અનુસાર, ટ્રેક્ટર આપવા, આવાસ ઉપલબ્ધ કરાવવા અને અન્ય એવા જ લાભવાળી સરકારી યોજનાઓ માટે પણ બે સંતાનની નીતિ લાગુ થશે. રાજ્ય ચૂંટણી પંચના આધીન થનારી પંચાયત, નગર નિગમ અને સ્વાયત્ત પરિષદ ચૂંટણીમાં પણ ઉમેદવાર માટે આ નિયમ લાગુ થશે. રાજ્યના શિક્ષણ પ્રધાન શર્માએ કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ વિશ્વવિદ્યાલય સ્તર સુધીની તમામ કન્યાઓને મફત શિક્ષણ આપવાનો છે. તેમણે કહ્યું કે, અમે ફી, ટ્રાન્સપોર્ટ, પુસ્તક અને છાત્રાલયમાં ભોજન વગેરેની સુવિધા ફ્રીમાં આપવા માગીએ છીએ. તેનાથી સ્કૂલમાં ભણતા બાળકોની સંખ્યામાં ઘટાડાને રોકી શકાશે.
2/3
 અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંત વિશ્વ શર્માએ કહ્યું કે, આ ડ્રાફ્ત જનસંખ્યા નીતિ છે. અમે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને કોઈપણ સરકારી નોકરી નહીં મળે. તેમણે કહ્યું કે, આ શરતને પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવનાર કોઈપણ વ્યક્તિ પોતાના કાર્યકાળના અંત સુધી તેને લાગુ પાડવાની રહેશે.
અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંત વિશ્વ શર્માએ કહ્યું કે, આ ડ્રાફ્ત જનસંખ્યા નીતિ છે. અમે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને કોઈપણ સરકારી નોકરી નહીં મળે. તેમણે કહ્યું કે, આ શરતને પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવનાર કોઈપણ વ્યક્તિ પોતાના કાર્યકાળના અંત સુધી તેને લાગુ પાડવાની રહેશે.
3/3
ગૌહાટીઃ ભારતમાં વધતી જનસંખ્યાને લઈને અનેક પગલા લેવામાં આવ્યા, પરંતુ ચીનની જેમ જ તેના પર કોઈ કડક નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ભારતના અસમ રાજ્યમાં તેને લઈને કડક કાયદો લાવવાની વાત ચાલી રહી છે. અસમ સરકારે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આવવાનો નિયમ બનાવવામાં આવે. અસમ સરકારે એક જનસંખ્યા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આપવા અને રાજ્યમાં તમામ કન્યાઓને વિશ્વવિદ્યાલય સુધીનું શિક્ષણ ફ્રીમાં આપવાની ભલામણ છે.
ગૌહાટીઃ ભારતમાં વધતી જનસંખ્યાને લઈને અનેક પગલા લેવામાં આવ્યા, પરંતુ ચીનની જેમ જ તેના પર કોઈ કડક નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ભારતના અસમ રાજ્યમાં તેને લઈને કડક કાયદો લાવવાની વાત ચાલી રહી છે. અસમ સરકારે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આવવાનો નિયમ બનાવવામાં આવે. અસમ સરકારે એક જનસંખ્યા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આપવા અને રાજ્યમાં તમામ કન્યાઓને વિશ્વવિદ્યાલય સુધીનું શિક્ષણ ફ્રીમાં આપવાની ભલામણ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget