શોધખોળ કરો

સિદ્ધુ કોમેડી શોમાં કામ કરી શકશે કે નહિ? જાણો શું લીધો પંજાબ સરકારે નિર્ણય

1/3
એટર્ની જનરલના કહેવા પ્રમાણે, પ્રધાન બન્યા બાદ અન્ય કામ કરવું અનૈતિક છે. પ્રધાન બન્યા બાદ તમારે લોકોના કામ પર ધ્યાન આપવું જોઈએ પણ તેના બદલે ટીવીમાં કામ કરશો તો ખોટું ઉદાહરણ બેસશે. પૂર્વ ક્રિકેટર અને નેતા સિદ્ધુએ પહેલા પણ 'ધ કપિલ શર્મા શો'માં કામ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ શૂટિંગ માટે દર શનિવારે મુંબઈ જશે તથા રવિવારે પંજાબ આવી જશે.
એટર્ની જનરલના કહેવા પ્રમાણે, પ્રધાન બન્યા બાદ અન્ય કામ કરવું અનૈતિક છે. પ્રધાન બન્યા બાદ તમારે લોકોના કામ પર ધ્યાન આપવું જોઈએ પણ તેના બદલે ટીવીમાં કામ કરશો તો ખોટું ઉદાહરણ બેસશે. પૂર્વ ક્રિકેટર અને નેતા સિદ્ધુએ પહેલા પણ 'ધ કપિલ શર્મા શો'માં કામ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ શૂટિંગ માટે દર શનિવારે મુંબઈ જશે તથા રવિવારે પંજાબ આવી જશે.
2/3
ચંદીગઢ : પંજાબમાં પ્રધાન બન્યા બાદ પણ નવજોતસિંહ સિધ્ધુ કપિલ શર્માના શોમાં કામ કરી શકશે કે નહીં એ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જો કે એડવોકેટ જનરલે સિદ્ધુને કામ કરવા માટે લીલી ઝંડી બતાવી છે. ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આ મામલે પંજાબના એડવોકેટ્ જનરલનો અભિપ્રાય માગ્યો હતો. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ ધારાસભ્ય કે સાંસદ, પ્રધાન બન્યા બીજું કામ કરે તે કાયદાકીય દ્રષ્ટીએ ભલે યોગ્ય હોય, પરંતુ નૈતિક રીતે અયોગ્ય છે. તેમણે દાવો કર્યો કે આ રીતે કામ કરવું આદર્શ આચારની વિરૂદ્ધ છે.
ચંદીગઢ : પંજાબમાં પ્રધાન બન્યા બાદ પણ નવજોતસિંહ સિધ્ધુ કપિલ શર્માના શોમાં કામ કરી શકશે કે નહીં એ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જો કે એડવોકેટ જનરલે સિદ્ધુને કામ કરવા માટે લીલી ઝંડી બતાવી છે. ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આ મામલે પંજાબના એડવોકેટ્ જનરલનો અભિપ્રાય માગ્યો હતો. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ ધારાસભ્ય કે સાંસદ, પ્રધાન બન્યા બીજું કામ કરે તે કાયદાકીય દ્રષ્ટીએ ભલે યોગ્ય હોય, પરંતુ નૈતિક રીતે અયોગ્ય છે. તેમણે દાવો કર્યો કે આ રીતે કામ કરવું આદર્શ આચારની વિરૂદ્ધ છે.
3/3
તેમણે કહ્યું કે, સાંજે છ વાગ્યા પછી કે વીકએન્ડમાં હું શું કરું છું, તેની સાથે કોઈને મતલબ નથી. આ રીતે ટીવી શોમાં કામ કરીને હું પરિવારનું આર્થિક ગુજરાન ચલાવું છું. જો કે, કેટલાકના કહેવા પ્રમાણે, આ વાત ધારાસભ્ય કે સાંસદ પર લાગુ પડે છે, પરંતુ પ્રધાન પર નહીં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યના એડ્વોકેટ જનરલ પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. અમરિન્દરસિંહે કહ્યું હતું કે, વિભાગ બદલવાથી નવજોત કપિલ શર્માના શોમાં કામ કરી શકતા હોય તો તેમનો વિભાગ બદલી અપાશે. હાલમાં સિદ્ધુ પાસે સાંસ્કૃત્તિક, આર્કાઈવ તથા મ્યુઝિમનું ખાતું છે.રવિશંકર પ્રસાદ અને બાબુલ સુપ્રિયોએ મોદી સરકારમાં પ્રધાનપદ મળ્યા બાદ, તેમના અન્ય વ્યવસાય બંઘ કરી દીધા છે.
તેમણે કહ્યું કે, સાંજે છ વાગ્યા પછી કે વીકએન્ડમાં હું શું કરું છું, તેની સાથે કોઈને મતલબ નથી. આ રીતે ટીવી શોમાં કામ કરીને હું પરિવારનું આર્થિક ગુજરાન ચલાવું છું. જો કે, કેટલાકના કહેવા પ્રમાણે, આ વાત ધારાસભ્ય કે સાંસદ પર લાગુ પડે છે, પરંતુ પ્રધાન પર નહીં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યના એડ્વોકેટ જનરલ પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. અમરિન્દરસિંહે કહ્યું હતું કે, વિભાગ બદલવાથી નવજોત કપિલ શર્માના શોમાં કામ કરી શકતા હોય તો તેમનો વિભાગ બદલી અપાશે. હાલમાં સિદ્ધુ પાસે સાંસ્કૃત્તિક, આર્કાઈવ તથા મ્યુઝિમનું ખાતું છે.રવિશંકર પ્રસાદ અને બાબુલ સુપ્રિયોએ મોદી સરકારમાં પ્રધાનપદ મળ્યા બાદ, તેમના અન્ય વ્યવસાય બંઘ કરી દીધા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget