શોધખોળ કરો

મોદીએ કહ્યું હતું નોટબંધી નિષ્ફળ જાય તો બધી જવાબદારી મારી, વિશ્વાસુ છ લોકો જાણતા'તા નોટબંધીનું સિક્રેટ, ગુપ્ત રીતે હતા કાર્યરત

1/5
નિર્યણ લાગૂ કરતાં પહેલા મોદીએ કેબિનેટમાં મીટિંગ બોલાવી અને ત્યાં મંત્રિઓને કહ્યું હતું, જો નોટબંદીની પોલિસી ફેલ થઇ તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
નિર્યણ લાગૂ કરતાં પહેલા મોદીએ કેબિનેટમાં મીટિંગ બોલાવી અને ત્યાં મંત્રિઓને કહ્યું હતું, જો નોટબંદીની પોલિસી ફેલ થઇ તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે.
2/5
તેનો મતલબ એ થયો કે અઢિયા સીધા મોદી સાથે ચર્ચા કરતાં હતા અને કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવાની હોય તો બન્ને ગુજરાતીમાં વાતો કરતાં હતા. પીએમના નજીકના એક સહયોગીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે પાછલા એક વર્ષથી મોદી, નાણા મંત્રાલયના અધિકારીઓ અને આરબીઆઇની ટીમ કરપ્શન અને કાળા નાણાના મુદ્દા પર કામ કરી રહી હતી.
તેનો મતલબ એ થયો કે અઢિયા સીધા મોદી સાથે ચર્ચા કરતાં હતા અને કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવાની હોય તો બન્ને ગુજરાતીમાં વાતો કરતાં હતા. પીએમના નજીકના એક સહયોગીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે પાછલા એક વર્ષથી મોદી, નાણા મંત્રાલયના અધિકારીઓ અને આરબીઆઇની ટીમ કરપ્શન અને કાળા નાણાના મુદ્દા પર કામ કરી રહી હતી.
3/5
8 નવેમ્બરના મોદીએ નોટબંદીની જાહેરાત કરી તેના તુરંત બાદ અઢિયાએ ટ્વીટ કર્યું હતું. તેમાં કહ્યું હતું, ''કાળા નાણા પર લગામ લગાવવા માટે સરકારનો આ સૌથી મજબૂત અને મોટો નિર્ણય છે.'' સપ્ટેમ્બર 2015માં અઢિયાને રેવન્યૂ સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેઓ અરુણ જેટલીને રિપોર્ટ કરવા લાગ્યા.
8 નવેમ્બરના મોદીએ નોટબંદીની જાહેરાત કરી તેના તુરંત બાદ અઢિયાએ ટ્વીટ કર્યું હતું. તેમાં કહ્યું હતું, ''કાળા નાણા પર લગામ લગાવવા માટે સરકારનો આ સૌથી મજબૂત અને મોટો નિર્ણય છે.'' સપ્ટેમ્બર 2015માં અઢિયાને રેવન્યૂ સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેઓ અરુણ જેટલીને રિપોર્ટ કરવા લાગ્યા.
4/5
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે હસમુખ અઢિયા અને 5 બ્યૂરોક્રેટ્સની પસંદગી વિચારીને કરવામાં આવી હતી. તેઓ દરેક લાઇમલાઇટથી દૂર હતાં. તે સિવાય આ અધિકારીઓને મામલાની પૂરી સમજણ હતી. મોદીના ઘરે બે રૂમમાં તેઓ કામ કરતાં હતાં. તેના વિશે સંપૂર્ણ રિસર્ચ અહીં થયું. એવું સમજાય છે કે મોદીએ ઇકોનોમી રિફોર્મનું આ પ્લાનિંગ 2014માં સત્તામાં આવ્યા બાદ જ શરૂ કરી દીધું હતું.
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે હસમુખ અઢિયા અને 5 બ્યૂરોક્રેટ્સની પસંદગી વિચારીને કરવામાં આવી હતી. તેઓ દરેક લાઇમલાઇટથી દૂર હતાં. તે સિવાય આ અધિકારીઓને મામલાની પૂરી સમજણ હતી. મોદીના ઘરે બે રૂમમાં તેઓ કામ કરતાં હતાં. તેના વિશે સંપૂર્ણ રિસર્ચ અહીં થયું. એવું સમજાય છે કે મોદીએ ઇકોનોમી રિફોર્મનું આ પ્લાનિંગ 2014માં સત્તામાં આવ્યા બાદ જ શરૂ કરી દીધું હતું.
5/5
નવી દિલ્હીઃ નોટબંધીના જે ઐતિહાસિક નિર્ણયની હાલમાં ભારતના દરેક ખૂણે ચર્ચા ચાલી રહી છે, જેણે રાતોરાત દરેક ભારતીયના ગજવા પર અસર કરી, એ નિર્ણયને અમલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ એવા વિશ્વાસપાત્ર નોકરશાહની પસંદગી કરી હતી જેને આર્થિક વિભાગની બહાર કોઈ વધારે ઓળકતું પણ ન હતું. આ માટે રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા સહતિ 6 લોકોની ટીમ બની હતી. આ લોકો મોદીના ઘરે ગુપ્ત રૂપે કાર્ય કરી રહ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં સામેલ અધિકારીઓને ગુપ્તતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
નવી દિલ્હીઃ નોટબંધીના જે ઐતિહાસિક નિર્ણયની હાલમાં ભારતના દરેક ખૂણે ચર્ચા ચાલી રહી છે, જેણે રાતોરાત દરેક ભારતીયના ગજવા પર અસર કરી, એ નિર્ણયને અમલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ એવા વિશ્વાસપાત્ર નોકરશાહની પસંદગી કરી હતી જેને આર્થિક વિભાગની બહાર કોઈ વધારે ઓળકતું પણ ન હતું. આ માટે રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા સહતિ 6 લોકોની ટીમ બની હતી. આ લોકો મોદીના ઘરે ગુપ્ત રૂપે કાર્ય કરી રહ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં સામેલ અધિકારીઓને ગુપ્તતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget