શોધખોળ કરો

RSSના કદાવર નેતા રહી ચુક્યા છે રામનાથ કોવિંદ, એકપણ વાર નથી જીત્યા ચૂંટણી

1/6
વર્ષ 1990માં કોવિંદ યૂપીના ઘાટમપુર લોકસભા બેઠક પરથી અને 2007માં ભોગનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોવિંદ ભાજપના મહામંત્રી પણ રહી ચુક્યા છે.
વર્ષ 1990માં કોવિંદ યૂપીના ઘાટમપુર લોકસભા બેઠક પરથી અને 2007માં ભોગનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોવિંદ ભાજપના મહામંત્રી પણ રહી ચુક્યા છે.
2/6
નવી દિલ્લી: ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમિત શાહે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી છે. લોકતંત્રના સર્વોચ્ચ પદ માટે ભાજપ અને એનડીએએ તમામ પક્ષો સાથે ચર્ચા અને વિચારણા કરી હતી.
નવી દિલ્લી: ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અમિત શાહે બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી છે. લોકતંત્રના સર્વોચ્ચ પદ માટે ભાજપ અને એનડીએએ તમામ પક્ષો સાથે ચર્ચા અને વિચારણા કરી હતી.
3/6
રામનાથ કોવિંદ અત્યાર સુધી કોઈ વિવાદમાં ફસાયા નથી, તેમની છબી એકદમ સાફ છે. કોવિંદ સંધના કદાવર નેતા રહી ચુક્યાં છે. તેઓ જજ સિવાય અનેક લીગલ પદો પર કામ કરી ચુક્યા છે.
રામનાથ કોવિંદ અત્યાર સુધી કોઈ વિવાદમાં ફસાયા નથી, તેમની છબી એકદમ સાફ છે. કોવિંદ સંધના કદાવર નેતા રહી ચુક્યાં છે. તેઓ જજ સિવાય અનેક લીગલ પદો પર કામ કરી ચુક્યા છે.
4/6
વ્યવસાયે વકીલ કોવિંદ 1994થી લઈને 2006 સુધી બે વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ 1998થી 2002 વચ્ચે દલિત મોર્ચાના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા કોળી સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કામ કરી ચુક્યા છે.
વ્યવસાયે વકીલ કોવિંદ 1994થી લઈને 2006 સુધી બે વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. તેઓ 1998થી 2002 વચ્ચે દલિત મોર્ચાના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા કોળી સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કામ કરી ચુક્યા છે.
5/6
રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડેરાપુર તાલુકાના પરોંખ ગામમાં થયો હતો. 1977થી 1979 સુધી તેઓ દિલ્લી હાઈકોર્ટમાં કેંદ્ર સરકારના વકીલ હતા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેંદ્ર તરફથી સ્ટેંડિંગ કાઉન્સેલ રહી ચુક્યા છે. બાદમાં 1993 સુધી દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. તેઓને 8 ઓગષ્ટ 2015ના બિહારના ગવર્નર બનાવાયા હતા. હાલ તેઓ બિહારના ગવર્નર છે.
રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડેરાપુર તાલુકાના પરોંખ ગામમાં થયો હતો. 1977થી 1979 સુધી તેઓ દિલ્લી હાઈકોર્ટમાં કેંદ્ર સરકારના વકીલ હતા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેંદ્ર તરફથી સ્ટેંડિંગ કાઉન્સેલ રહી ચુક્યા છે. બાદમાં 1993 સુધી દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 16 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. તેઓને 8 ઓગષ્ટ 2015ના બિહારના ગવર્નર બનાવાયા હતા. હાલ તેઓ બિહારના ગવર્નર છે.
6/6
અમિત શાહે કહ્યું, તેઓ એક દલિત છે, હંમેશા સંધર્ષ કરશે. બિહાર રાજ્યના ગવર્નર તરીકે તેઓ હાલ કામ કરી રહ્યા છે. રામનાથજી હંમેશા સમાજ, ગરીબો, અતિ પછાત, દલિતો સાથે જોડાયેલા રહ્યા છે. એક ગરીબ ઘરમાં જન્મ લઈને સંધર્ષ કરીને આટલા ઉંચા મુકામ પર પહોચ્યા છે. અમે આજે તેમનું નામ નક્કી કર્યું છે.
અમિત શાહે કહ્યું, તેઓ એક દલિત છે, હંમેશા સંધર્ષ કરશે. બિહાર રાજ્યના ગવર્નર તરીકે તેઓ હાલ કામ કરી રહ્યા છે. રામનાથજી હંમેશા સમાજ, ગરીબો, અતિ પછાત, દલિતો સાથે જોડાયેલા રહ્યા છે. એક ગરીબ ઘરમાં જન્મ લઈને સંધર્ષ કરીને આટલા ઉંચા મુકામ પર પહોચ્યા છે. અમે આજે તેમનું નામ નક્કી કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget