શોધખોળ કરો
બિસ્લેરી, એક્વાફિના સહિત 93% બૉટલવાળું પાણી ખતરનાક, નળના પાણીથી બેગણા હોય છે પ્લાસ્ટિકના કણોઃ રિસર્ચ
1/8

નોંધનીય છે કે, ભારતમાં 10 કરોડ લોકો આર્સેનિક, ફ્લૉરાઇડ અને યૂરેનિયમ જેવા તત્વોથી યૂક્ત દુષિત પાણી પીવા માટે મજબૂર છે, આ સ્વાસ્થ્ય માટે ખુબજ ખતરનાક છે. આ ખુલાસો 100 થી વધુ વિશેષજ્ઞોએ ગુરુવારે નવી દિલ્હીની એક કૉન્ફરન્સમાં કર્યો છે.
2/8

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે આવેલા આ રિપોર્ટ અનુસાર, રિસચર્સને ટેસ્ટ દરમિયાન એક લીટરની પાણીની બૉટલમાં 10.4 માઇક્રોપ્લાસ્ટિક પાર્ટિકલ્સ મળ્યા, જે નળના પાણીમાં મળતા કણોથી પણ બેગણા વધારે હતા.
Published at : 16 Mar 2018 10:01 AM (IST)
View More























