શોધખોળ કરો
બેંગલોરમાં કોંગ્રેસી ધારાસભ્યો વજુભાઈ વાળાને મળીને શું કરશે રજૂઆત? જાણો વિગત
1/5

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ભાજપને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને યાદ કરાવવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક વિધાનસભા જતા પહેલા કોંગ્રેસે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા કે જેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચુકયા છે તેમને મળવા માટેનો સમય પણ માંગ્યો છે.
2/5

ગુજરાત કોંગ્રેસના ૪ર ધારાસભ્યોને કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા સાથે સારા સંબંધો છે અને તેથી જ આ બધા તેમને મળવા ઇચ્છુક છે. એક ધારાસભ્યએ જણાવ્યુ છે કે વિધાનસભામાં વજુભાઇ વાળા અમારા સીનીયર રહી ચુકયા છે. અમે તેમની પાસેથી અનેક સંસદીય પ્રણાલી શીખ્યા છીએ. અમે તેમને મળવાનો સમય માંગ્યો છે. તેઓ પોતાના પક્ષના ધારાસભ્યોને સમજાવવાની ક્ષમતા પણ રાખે છે.
Published at : 01 Aug 2017 12:31 PM (IST)
View More























