શોધખોળ કરો
અમદાવાદમાં રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
1/4

ADC બેંકના ચેરમેન અજય પટેલે આ નિવેદનના કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અરજદારના વકીલે જણાવ્યું કે કોર્ટમાં બે બદનક્ષીની ફરિયાદો નોંધાઇ છે.
2/4

જો કે કે હવે આ મામલે બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા મેટ્રોપોલીટન કોર્ટમાં રણદીપ સૂરજેવાલાના નિવેદનની સીડી અને ટ્રાન્સસ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રણદીપ સુરજેવાલા દ્વારા પત્રકાર પરીષદ યોજીને બેંક દ્વારા 745 કરોડની જૂની નોટ બદલી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
Published at : 28 Aug 2018 08:05 AM (IST)
View More





















