શોધખોળ કરો
કરૂણાનિધિઃ નેહરુના સમયે MLA બન્યાં, બાદમાં 5 વખત સંભાળી CMની ખુરશી
1/5

કરૂણાનિધિએ 14 વર્ષની ઉંમરમાં જ રાજકીય સફર શરૂ કરી દીધી હતી.1957માં તેઓ 33 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તે સમયે જવાહર લાલ નેહરુ દેશના પ્રધાનમંત્રી હતી. બાદમાં મુખ્યમંત્રી તરીકે તેમણે ઈન્દિરા અને રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ જોયો. પાંચમી વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે મનમોહન સિંહ પીએમ હતા.
2/5

પાર્ટીના પ્રમુખ તરીકે કરૂણાનિધિને 50 વર્ષ સેવા આપી હતી.. 27 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. 1957માં ધારાસભ્ય બન્યા બાદ એક પણ વખત હાર નથી જોઈ. તેઓ 5 વખત મુખ્યમંત્રી અને 12 વખત વિધાનસભા સભ્ય રહ્યા. તેમણે જે સીટ પરથી ચૂંટણી લડી હતી તેના પરથી જીત મેળવી હતી.
Published at : 07 Aug 2018 07:34 PM (IST)
View More





















