શોધખોળ કરો

વધુ એક અર્થશાસ્ત્રીએ છોડ્યો સરકારનો સાથ, સુરજીત ભલ્લાએ PMEACમાંથી આપ્યું રાજીનામું

1/3
જણાવીએ કે, ઉર્જિત પટેલે 10 ડિસેમ્બરે જ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે સુરજીત ભલ્લાના રાજીનામાના અહેવાલ આવ્યા છે. પહેલા જ કહેવાતું હતું કે સ્વાયત્તાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણને કારણે રાજીનામું આપશે પરંતુ ત્યારે કોઈ રીતે એવું ન થયું અને આ મુદ્દે સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ ઉર્જિત પટેલે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે.
જણાવીએ કે, ઉર્જિત પટેલે 10 ડિસેમ્બરે જ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હવે સુરજીત ભલ્લાના રાજીનામાના અહેવાલ આવ્યા છે. પહેલા જ કહેવાતું હતું કે સ્વાયત્તાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણને કારણે રાજીનામું આપશે પરંતુ ત્યારે કોઈ રીતે એવું ન થયું અને આ મુદ્દે સમાધાન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યાર બાદ ઉર્જિત પટેલે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે.
2/3
ભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઉટ ટ્વિટર પર લખ્યું, પીએમઈસીના પાર્ટ સભ્યપદ પરથી મેં 1 ડિસેમ્બરે રાજીનામું આપ્યું છે. આ સમિતિમાં નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોય અધ્યક્ષ હતા. અર્થશાસ્ત્રી રથિન રોય, અશિમા ગોયલ અને શામિકા રવિ આ સમિતિના અન્ય સભ્ય છે.
ભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઉટ ટ્વિટર પર લખ્યું, પીએમઈસીના પાર્ટ સભ્યપદ પરથી મેં 1 ડિસેમ્બરે રાજીનામું આપ્યું છે. આ સમિતિમાં નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોય અધ્યક્ષ હતા. અર્થશાસ્ત્રી રથિન રોય, અશિમા ગોયલ અને શામિકા રવિ આ સમિતિના અન્ય સભ્ય છે.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આર્થિક મોર્ચે વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનું રાજીનામું પહેલા જ આવી ગયું હતું પરંતુ તેની જાણકારી હવે સામે આવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આર્થિક મોર્ચે વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનું રાજીનામું પહેલા જ આવી ગયું હતું પરંતુ તેની જાણકારી હવે સામે આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget