શોધખોળ કરો
હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, ફ્લાઈટ રદ્દ થશે તો મળશે આટલું વળતર, જાણો વિગતે
1/3

ડીજીસીએ દ્વારા મુસાફરોના હિતોને ધ્યાનમાં લઇને કરાયેલા આ પ્રસ્તાવ સામે વિમાન કંપનીઓ દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા એવો રોષ વ્યક્ત કરાઇ રહ્યો છે કે ડીજીસીએ મુસાફરોની સુવિધા માટે આ એક તરફો નિર્ણય લીધો છે.
2/3

ડીજીસીએના પ્રસ્તાવમાં એરલાઇન્સ સામે રૂપિયા 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. નિયામકે પ્રથમ વખત આટલા આકરા પગલાં ભર્યા છે. જોકે વળતર એવા કિસ્સામાં જ મુસાફરોને આપવામાં આવશે કે જો એ ફ્લાઇટ લેટ પડે તો અને તેના કારણે જો તમારી અન્ય કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાય તો.
Published at : 19 Apr 2018 04:08 PM (IST)
Tags :
FlightView More























