શોધખોળ કરો

હાર્દિકનો હુંકારઃ અબ આંદોલન આર-પાર હો. અંતિમ અબ પ્રહાર હો, બીજું શું કહ્યું ? જાણો

1/5
ઉદયપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી છે. તેણે આ સંદર્ભમાં એક કવિતા લખી છે. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર સુરતમાં મા ખોડલ આયોજીત ગરબા મહોત્સવની પણ પ્રશંસા કરી હતી કે, તેણે આ મહોત્સને પાટીદાર સમાજને એક કરવાની પહેલ ગણાવી હતી. હાર્દિકે આ મહોત્સવના આયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉદયપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી છે. તેણે આ સંદર્ભમાં એક કવિતા લખી છે. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર સુરતમાં મા ખોડલ આયોજીત ગરબા મહોત્સવની પણ પ્રશંસા કરી હતી કે, તેણે આ મહોત્સને પાટીદાર સમાજને એક કરવાની પહેલ ગણાવી હતી. હાર્દિકે આ મહોત્સવના આયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
2/5
3/5
શક્તિ, સત્ય, સંયમ, સંકલ્પ, સદભાવ, સહજતા, ધર્મ, ન્યાય, ની સાથે સમાજને એકજૂથ થઇને લડાઇ લડો જીત નક્કી છે સત્ય મેવ જયતે, જાગ ઓ યુવા, સંઘર્ષ કર તેરી લડાઇ તુજે ખુદ લડના હોગા, બલી બકરે કી ચઢતી હૈ, શેર કી નહીં, તુ શેર હૈ, ઉઠ ઔર સિંહ ગર્જના કર।
શક્તિ, સત્ય, સંયમ, સંકલ્પ, સદભાવ, સહજતા, ધર્મ, ન્યાય, ની સાથે સમાજને એકજૂથ થઇને લડાઇ લડો જીત નક્કી છે સત્ય મેવ જયતે, જાગ ઓ યુવા, સંઘર્ષ કર તેરી લડાઇ તુજે ખુદ લડના હોગા, બલી બકરે કી ચઢતી હૈ, શેર કી નહીં, તુ શેર હૈ, ઉઠ ઔર સિંહ ગર્જના કર।
4/5
હાર્દિકે કહ્યું કે, સુરતથી અમરેલી સુધી પ્રાઇવેટ હવાઇ સફર શરૂ કરવા માટે ગુજરાતના ધારાસભ્ય પરેશ ધાનાનીનો આભાર માન્યો હતો. દશેરા નિમિતે હાર્દિકે સંદેશો આપતા કહ્યું કે, આ અવસર અસત્ય પર સત્યની જીત પર ઉજવવામાં આવે છે. તેણે લખ્યું કે, આપણી લડાઇ સત્યની છે સત્તાની છે. સતા પર ઘમંડ તેમજ અભિમાની સરકારના અત્યાચાર વિરુદ્ધ છે અને જીત સત્યની થશે.
હાર્દિકે કહ્યું કે, સુરતથી અમરેલી સુધી પ્રાઇવેટ હવાઇ સફર શરૂ કરવા માટે ગુજરાતના ધારાસભ્ય પરેશ ધાનાનીનો આભાર માન્યો હતો. દશેરા નિમિતે હાર્દિકે સંદેશો આપતા કહ્યું કે, આ અવસર અસત્ય પર સત્યની જીત પર ઉજવવામાં આવે છે. તેણે લખ્યું કે, આપણી લડાઇ સત્યની છે સત્તાની છે. સતા પર ઘમંડ તેમજ અભિમાની સરકારના અત્યાચાર વિરુદ્ધ છે અને જીત સત્યની થશે.
5/5
હો અબ અંતિમ પ્રહાર, સમાજ કા હૈ યહ કામ, સબ કો હોના હૈ સાથ, જગ દેખ અબ કા રણટંકાર
હો અબ અંતિમ પ્રહાર, સમાજ કા હૈ યહ કામ, સબ કો હોના હૈ સાથ, જગ દેખ અબ કા રણટંકાર
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget