શોધખોળ કરો
દિલ્હીમાં LG હાઉસ બહાર નાયબ સીએમ મનીષ સિસોદિયા પર શાહી ફેંકવામાં આવી
1/3

જણાવીએ કે દિલ્હીમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મરી રહેલ લોકોને કારણે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ પહેલા ફિનલેન્ડના પ્રવાસથી પરત ફરીને સિસોદિયાએ ટ્વીટ કરી ઉપરાજ્યપાલ નજીબ જંગ પર નિશાન સાધ્યું છે. સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, તેમના પ્રવાસથી જેમને મુશ્કેલી થઈ છે તે દિલ્હીમાં સરકારી સ્કુલની સ્થિતિ પર ચિંતા કરે.
2/3

સિસોદિયાએ આગળ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપને દિલ્હીના લોકો સાથે કંઈ લેવા દેવા નથી. તેમનું કામ તો બસ દિલ્હીમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પર જે કામ થઈ રહ્યા છે તેને અટકાવવાનું છે. તેમણે કહ્યું કે, આમને દિલ્હીના લોકો માટે કંઈ નથી કરવું. તેમને તો બસ પોતાની ગંદી રાજનીતિ કરવી છે.
Published at : 19 Sep 2016 01:22 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















