શોધખોળ કરો

પેટ્રોલ 25 રૂપિયા સુધી કરી શકાય છે સસ્તું, જાણો કોણે કર્યો આવો દાવો

1/3
ટ્વિટમાં તેમણે લખ્યું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ રૂ. 15 બચાવી રહી છે. સરકાર એક લિટર પેટ્રોલ પર વધારાના રૂ.10 ટેક્સ લગાવી રહી છે.જો સરકાર પી. ચિદમ્બરમની સલાહ પર અમલ કરે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 ઘટીને રૂ. 52 થઈ શકે છે.
ટ્વિટમાં તેમણે લખ્યું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ રૂ. 15 બચાવી રહી છે. સરકાર એક લિટર પેટ્રોલ પર વધારાના રૂ.10 ટેક્સ લગાવી રહી છે.જો સરકાર પી. ચિદમ્બરમની સલાહ પર અમલ કરે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 ઘટીને રૂ. 52 થઈ શકે છે.
2/3
નવી દિલ્હીઃ છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ચિદમ્બરમે કહ્યું કે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 25 રૂપિયાનો ઘટાડો કરી શકાય છે.
નવી દિલ્હીઃ છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ચિદમ્બરમે કહ્યું કે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 25 રૂપિયાનો ઘટાડો કરી શકાય છે.
3/3
ચિદમ્બરમે દાવો કર્યો કે, આટલો ઘટાડો સરળતાથી કરી શકાય છે, પરંતુ સરકાર આ દિશામાં કોઈ પગલું નથી ભરી રહી. ટ્વિટર પર ચિદમ્બરમે લખ્યું કે, પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 25 રૂપિયા સુધી ઘટાડી શકાય પરંતુ સરકાર આમ નહીં કરે. તે પટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.
ચિદમ્બરમે દાવો કર્યો કે, આટલો ઘટાડો સરળતાથી કરી શકાય છે, પરંતુ સરકાર આ દિશામાં કોઈ પગલું નથી ભરી રહી. ટ્વિટર પર ચિદમ્બરમે લખ્યું કે, પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 25 રૂપિયા સુધી ઘટાડી શકાય પરંતુ સરકાર આમ નહીં કરે. તે પટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget