શોધખોળ કરો

પેટ્રોલ 25 રૂપિયા સુધી કરી શકાય છે સસ્તું, જાણો કોણે કર્યો આવો દાવો

1/3
ટ્વિટમાં તેમણે લખ્યું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ રૂ. 15 બચાવી રહી છે. સરકાર એક લિટર પેટ્રોલ પર વધારાના રૂ.10 ટેક્સ લગાવી રહી છે.જો સરકાર પી. ચિદમ્બરમની સલાહ પર અમલ કરે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 ઘટીને રૂ. 52 થઈ શકે છે.
ટ્વિટમાં તેમણે લખ્યું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ રૂ. 15 બચાવી રહી છે. સરકાર એક લિટર પેટ્રોલ પર વધારાના રૂ.10 ટેક્સ લગાવી રહી છે.જો સરકાર પી. ચિદમ્બરમની સલાહ પર અમલ કરે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 ઘટીને રૂ. 52 થઈ શકે છે.
2/3
નવી દિલ્હીઃ છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ચિદમ્બરમે કહ્યું કે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 25 રૂપિયાનો ઘટાડો કરી શકાય છે.
નવી દિલ્હીઃ છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ચિદમ્બરમે કહ્યું કે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 25 રૂપિયાનો ઘટાડો કરી શકાય છે.
3/3
ચિદમ્બરમે દાવો કર્યો કે, આટલો ઘટાડો સરળતાથી કરી શકાય છે, પરંતુ સરકાર આ દિશામાં કોઈ પગલું નથી ભરી રહી. ટ્વિટર પર ચિદમ્બરમે લખ્યું કે, પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 25 રૂપિયા સુધી ઘટાડી શકાય પરંતુ સરકાર આમ નહીં કરે. તે પટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.
ચિદમ્બરમે દાવો કર્યો કે, આટલો ઘટાડો સરળતાથી કરી શકાય છે, પરંતુ સરકાર આ દિશામાં કોઈ પગલું નથી ભરી રહી. ટ્વિટર પર ચિદમ્બરમે લખ્યું કે, પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 25 રૂપિયા સુધી ઘટાડી શકાય પરંતુ સરકાર આમ નહીં કરે. તે પટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Embed widget