શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં જવાનોને મળશે ફૂલ બૉડી સૂટ, પથ્થર કે પેટ્રૉલ બૉમની પણ નહીં થાય અસર
1/7

અધિકારીઓ અનુસાર, 40 હજાર જવાનો રૂટની સુરક્ષા માટે તૈનાત રહેશે. અમરનાથ યાત્રા માટે આ વર્ષે 3 લાખ ભક્તો પહોંચવાની આશા છે.
2/7

વળી, 28 જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને જોતા ઘાટીમાં સીઆરપીએફ અને બીએસએફના જવાનોને મોકલવામાં આવી રહ્યાં છે.
Published at : 17 Jun 2018 11:21 AM (IST)
Tags :
Jammu And KashmirView More





















