શોધખોળ કરો
કાશ્મીરમાં ભાજપ-મહેબૂબા સરકાર 9730 પથ્થરબાજોને છોડી મૂકશે જ્યારે લશ્કરી જવાનો સામે FIR, જાણો વિગત
1/6

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની મહેબૂબા મુફતી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભાજપના ટેકાથી ચાલી રહેલી જમ્મુ-કાશ્મીર સરકારે 2008થી 2017 દરમિયાન સૈન્યના જવાનો પર પથ્થર ફેંકનારા 9730 લોકો વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ પરત ખેંચવાની મંજૂરી આપી દીધી છે.
2/6

મહેબૂબાએ જણાવ્યું કે 2016 અને 2017માં પથ્થરબાજીના કેસોમાં 4,949 લોકોની ધરપકડ કરાઇ હતી. તેમનામાં 56 સરકારી કર્મચારી હતા જ્યારે 16 હુર્રિયત કોન્ફરન્સના કાર્યકર હતા. 4,074 લોકોનો કોઇ સંગઠન કે અાતંકી જૂથો સાથે કોઇ સંબંધ ન હતા.
Published at : 04 Feb 2018 01:49 PM (IST)
View More























