શોધખોળ કરો

આ છે અમ્માની 'બેસ્ટ ફ્રેંડ' શશિકલા: પરિવાર સાથે રહેતી જયલલિતાના ઘરે, જાણો દોસ્તીની કહાની

1/5
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી અને AIADMKના પ્રમુખ જયલલિતાના નિધન પછી પન્નીરસેલવમને મુખ્યમંત્રી બનાવાયા છે. પન્નીરસેલવમ જયલલિતાના નિકટના માનવામાં આવે છે. જો કે પડદા પાછળ પાર્ટીની કમાન જયલલિતાની બેસ્ટ ફ્રેંડ કહેવાતી શશિકલા નટરાજનના હાથમાં રહે તેવી સંભાવના છે.
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી અને AIADMKના પ્રમુખ જયલલિતાના નિધન પછી પન્નીરસેલવમને મુખ્યમંત્રી બનાવાયા છે. પન્નીરસેલવમ જયલલિતાના નિકટના માનવામાં આવે છે. જો કે પડદા પાછળ પાર્ટીની કમાન જયલલિતાની બેસ્ટ ફ્રેંડ કહેવાતી શશિકલા નટરાજનના હાથમાં રહે તેવી સંભાવના છે.
2/5
જયલલિતા અને શશિકલાની મિત્રતામાં પહેલી વાર 1996 ચતિરાડ પડી હતી. જ્યારે AIADMKને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતાએ આ માટે શશિકલા અને તેના પરિવારજનોની ખરાબ છાપને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી 2012માં જયલલિતાએ શશિકલાને પાર્ટીમાંથી બહાર કાઢી હતી. મીડિયા રીપોર્ટના આધારે શશિકલાના પરિવારજનોએ તેને તમિલનાડુની સીએમ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ વાતથી નારાજ થયેલા જયલલિતાએ શશિકલા અને તેના પરિવારને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જો કે પછીથી શશિકલાએ માફી માગતા તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો શશિકલા પાર્ટીની કમાન તો મળશે પણ તે પડદા પાછળ જ રહેશે. પાર્ટીનું માનવું છે કે શશિકલામાં જયલલિતાની જેમ લોકોને એક કરવાની કલા છે. પણ પાર્ટીના અમુક લોકોને શશિકલા સામે વાંધા પણ છે. આથી તે લોકો સાથે સંવાદ ઓછો રાખશે. જો કે પાર્ટીના મહત્વના નિર્ણયો પન્નીરસેલવમને બદલે શશિકલા જ લેશે.
જયલલિતા અને શશિકલાની મિત્રતામાં પહેલી વાર 1996 ચતિરાડ પડી હતી. જ્યારે AIADMKને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જયલલિતાએ આ માટે શશિકલા અને તેના પરિવારજનોની ખરાબ છાપને જવાબદાર ગણાવ્યા હતા. આ પછી 2012માં જયલલિતાએ શશિકલાને પાર્ટીમાંથી બહાર કાઢી હતી. મીડિયા રીપોર્ટના આધારે શશિકલાના પરિવારજનોએ તેને તમિલનાડુની સીએમ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ વાતથી નારાજ થયેલા જયલલિતાએ શશિકલા અને તેના પરિવારને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જો કે પછીથી શશિકલાએ માફી માગતા તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો શશિકલા પાર્ટીની કમાન તો મળશે પણ તે પડદા પાછળ જ રહેશે. પાર્ટીનું માનવું છે કે શશિકલામાં જયલલિતાની જેમ લોકોને એક કરવાની કલા છે. પણ પાર્ટીના અમુક લોકોને શશિકલા સામે વાંધા પણ છે. આથી તે લોકો સાથે સંવાદ ઓછો રાખશે. જો કે પાર્ટીના મહત્વના નિર્ણયો પન્નીરસેલવમને બદલે શશિકલા જ લેશે.
3/5
શશિકલાના પતિ નટરાજન કડલોર જિલ્લાના કલેક્ટર વીએસ ચંદ્રલેખા સાથે કામ કરી રહ્યા હતા. ચંદ્રલેખા તમિલનાડુના તત્કાલિન સીએમ એમ.જી. રામચંદ્રનના નજીક હતા. એમજીએર પોતાની ફિલ્મોની કો-સ્ટાર જયલલિતાના પણ નિકટ હતા. ભીડને આકર્ષિત કરવાની જયલલિતાની કલાથી એમજીઆર પ્રભાવિત હતા. આથી તેમણે પોતાની પાર્ટી AIADMKમાં જયલલિતાને લીધી હતી. કલેક્ટર ચંદ્રલેખાએ નટરાજનના કહેવાથી એમજીઆરને શશિકલા અને જયલલિતાને મેળવવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી બંનેની મિત્રતાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
શશિકલાના પતિ નટરાજન કડલોર જિલ્લાના કલેક્ટર વીએસ ચંદ્રલેખા સાથે કામ કરી રહ્યા હતા. ચંદ્રલેખા તમિલનાડુના તત્કાલિન સીએમ એમ.જી. રામચંદ્રનના નજીક હતા. એમજીએર પોતાની ફિલ્મોની કો-સ્ટાર જયલલિતાના પણ નિકટ હતા. ભીડને આકર્ષિત કરવાની જયલલિતાની કલાથી એમજીઆર પ્રભાવિત હતા. આથી તેમણે પોતાની પાર્ટી AIADMKમાં જયલલિતાને લીધી હતી. કલેક્ટર ચંદ્રલેખાએ નટરાજનના કહેવાથી એમજીઆરને શશિકલા અને જયલલિતાને મેળવવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી બંનેની મિત્રતાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
4/5
બંનેની મિત્રતા એટલી પાક્કી થઈ ગઈ છે વર્ષ 1988માં શશિકલા પરિવાર સાથે જયલલિતાના ઘરે રહેવા લાગી હતી. આ પછી શશિકલા જ નક્કી કરતી હતી કે કોણ જયલલિતાને મળશે. પાર્ટી સાથે જોડાયેલા તમામ મોટો નિર્ણયોમાં શશિકલાની મહત્વની ભૂમિકા હતી. આ સાથે જ પાર્ટીમાં કોને કાઢવા કે કોને નિયુક્ત કરવા તે અંગે પણ શશિકલા નક્કી કરતી.
બંનેની મિત્રતા એટલી પાક્કી થઈ ગઈ છે વર્ષ 1988માં શશિકલા પરિવાર સાથે જયલલિતાના ઘરે રહેવા લાગી હતી. આ પછી શશિકલા જ નક્કી કરતી હતી કે કોણ જયલલિતાને મળશે. પાર્ટી સાથે જોડાયેલા તમામ મોટો નિર્ણયોમાં શશિકલાની મહત્વની ભૂમિકા હતી. આ સાથે જ પાર્ટીમાં કોને કાઢવા કે કોને નિયુક્ત કરવા તે અંગે પણ શશિકલા નક્કી કરતી.
5/5
શશિકલાનો જન્મ તંજૌર જિલ્લાના મનારગુડીમાં થયો હતો. શશિકલાએ શાળા અડધેથી છોડી દીધી હતી. શશિકલાના લગ્ન તમિલનાડુ સરકારના પબ્લિક રિલેશન ઓફિસર નટરાજન સાથે થયા હતા. ફિલ્મોની શોખીન શશિકલા પૈસા કમાવવા માટે એક વીડિયો શોપ ચલાવતી હતી. તે આજુબાજુના ઘરમાં લગ્ન હોય તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરવા પણ કરવા જતી હતી.
શશિકલાનો જન્મ તંજૌર જિલ્લાના મનારગુડીમાં થયો હતો. શશિકલાએ શાળા અડધેથી છોડી દીધી હતી. શશિકલાના લગ્ન તમિલનાડુ સરકારના પબ્લિક રિલેશન ઓફિસર નટરાજન સાથે થયા હતા. ફિલ્મોની શોખીન શશિકલા પૈસા કમાવવા માટે એક વીડિયો શોપ ચલાવતી હતી. તે આજુબાજુના ઘરમાં લગ્ન હોય તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરવા પણ કરવા જતી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget