શોધખોળ કરો

જજોની વચ્ચે ઉકેલાયો ‘સુપ્રીમ વિવાદ’, જજ લોયા કેસ પર સુનાવણી આજે

1/5
2/5
કોંગ્રેસ સમર્થક તહસીન પુનાવાલા અને પત્રકાર બન્ધુરાજ લોનેની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનારા જજ લોયાનું 2014માં સંદિગ્ઘ હાલતમાં મોત થઇ હતી. સોહરાબુદ્દીન મામલે મોટા માથાઓ પર લાગેલા આરોપોને નજરમાં રાખી એ જરૂરી છે કે મોતની નિષ્પક્ષ તપાસ થાય.
કોંગ્રેસ સમર્થક તહસીન પુનાવાલા અને પત્રકાર બન્ધુરાજ લોનેની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનારા જજ લોયાનું 2014માં સંદિગ્ઘ હાલતમાં મોત થઇ હતી. સોહરાબુદ્દીન મામલે મોટા માથાઓ પર લાગેલા આરોપોને નજરમાં રાખી એ જરૂરી છે કે મોતની નિષ્પક્ષ તપાસ થાય.
3/5
મહારાષ્ટ્રના સ્પેશ્યલ સીબીઆઇ જજ બી એચ લોયાની મોતની નિષ્પક્ષ તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. શુક્રવારે કોર્ટે મહારાષ્ટ્રના વકીલને કહ્યું હતું કે તે આ મામલે સરકારનું સૂચન લઇને કોર્ટને જણાવે.
મહારાષ્ટ્રના સ્પેશ્યલ સીબીઆઇ જજ બી એચ લોયાની મોતની નિષ્પક્ષ તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. શુક્રવારે કોર્ટે મહારાષ્ટ્રના વકીલને કહ્યું હતું કે તે આ મામલે સરકારનું સૂચન લઇને કોર્ટને જણાવે.
4/5
સુપ્રીમ કોર્ટમાં કામકાજ બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવી પરંપરા છે કે કોર્ટ પહેલા જજો ચા માટે મળે છે. કાલે પણ કોર્ટમાં ઉપસ્થિત બધા જજ એકબીજા સાથે મળ્યા અને વાતો કરી. જજોની લૉન્જમાં આજે સ્ટાફની બિનહાજરીમાં 15-20 મિનીટ સુધી બધા જજ બેઠા અને વાતો કરી.
સુપ્રીમ કોર્ટમાં કામકાજ બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવી પરંપરા છે કે કોર્ટ પહેલા જજો ચા માટે મળે છે. કાલે પણ કોર્ટમાં ઉપસ્થિત બધા જજ એકબીજા સાથે મળ્યા અને વાતો કરી. જજોની લૉન્જમાં આજે સ્ટાફની બિનહાજરીમાં 15-20 મિનીટ સુધી બધા જજ બેઠા અને વાતો કરી.
5/5
નવી દિલ્હીઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલી સીબીઆઇના જજ લોયાની મોતની તપાસની માંગ ઉઠી રહી છે. આજે આ માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જોજના અંદરોઅંદરના મતતભેદોના મૂળમાં લોયાની મોતનો મુદ્દો હતો. વળી કાલે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે જજોની વચ્ચેનો વિવાદ ઉકેલાઇ ગયો છે.
નવી દિલ્હીઃ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલી સીબીઆઇના જજ લોયાની મોતની તપાસની માંગ ઉઠી રહી છે. આજે આ માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જોજના અંદરોઅંદરના મતતભેદોના મૂળમાં લોયાની મોતનો મુદ્દો હતો. વળી કાલે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે જજોની વચ્ચેનો વિવાદ ઉકેલાઇ ગયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Embed widget