શોધખોળ કરો
જજોની વચ્ચે ઉકેલાયો ‘સુપ્રીમ વિવાદ’, જજ લોયા કેસ પર સુનાવણી આજે
1/5

2/5

કોંગ્રેસ સમર્થક તહસીન પુનાવાલા અને પત્રકાર બન્ધુરાજ લોનેની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનારા જજ લોયાનું 2014માં સંદિગ્ઘ હાલતમાં મોત થઇ હતી. સોહરાબુદ્દીન મામલે મોટા માથાઓ પર લાગેલા આરોપોને નજરમાં રાખી એ જરૂરી છે કે મોતની નિષ્પક્ષ તપાસ થાય.
Published at : 16 Jan 2018 10:12 AM (IST)
View More























