શોધખોળ કરો
BSP-SPના ગઠબંધને કોંગ્રેસ માટે કેમ છોડી અમેઠી-રાયબરેલી સીટ, માયાવતીએ ખોલ્યું રાજ
1/3

માયાવતીએ કહ્યું કે, અમેઠી અને રાયબરેલી આ બંને લોકસભા સીટ અમે કોંગ્રેસ માટે છોડી દીધી છે. તેણે આ નિવેદનથી એવું દર્શાવવાની કોશિશ કરી કે સપા-બસપા ગઠબંધન કોંગ્રેસ સામે નથી પરંતુ એનડીએની વિરુદ્ધમાં છે. આ કારણે ગઠબંધને બંને સીટો પર નહીં લડવાનો ફેંસલો લીધો છે.
2/3

જો સપા-બસપા ગઠબંધન બંને સીટો પર ઉમેદવાર ઉતારત તો કોંગ્રેસની પરેશાની વધી શકતી હોત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં જ ગૂંચવાયેલા રહેત અને દેશના બાકીના રાજ્યોમાં બીજેપીને ઘેરવાનો સમય ન આપી શકત. બંને સીટો છોડવાનું પાછળ એવું કારણ માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ સાથે ગઠબંધનનો માર્ગ મોકળો હોવાની રણનીતિ પણ છે.
Published at : 12 Jan 2019 03:23 PM (IST)
View More





















