શોધખોળ કરો

કર્ણાટક: કુમારસ્વામીએ કર્યો કેબિનેટ વિસ્તાર, કૉંગ્રેસના આઠ મંત્રી થયા સામેલ

1/4
રમેશ જારકિહોલીને કથિત રૂપથી ભાજપના નેતાઓ સાથે સાઠ-ગાંઠ છે અને તે કેબિનેટ તથા પાર્ટીની બેઠકોમાં આવી રહ્યા નથી. તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમના સ્થાને તેમના ભાઇ સતીશ જારકિહોલીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. શંકર અપક્ષ ઉમેદવાર છે. તેને કોંગ્રેસના સહયોગી સભ્ય હોવાની તેમની અનિચ્છાને કારણે હટાવવામાં આવ્યા છે.
રમેશ જારકિહોલીને કથિત રૂપથી ભાજપના નેતાઓ સાથે સાઠ-ગાંઠ છે અને તે કેબિનેટ તથા પાર્ટીની બેઠકોમાં આવી રહ્યા નથી. તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેમના સ્થાને તેમના ભાઇ સતીશ જારકિહોલીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. શંકર અપક્ષ ઉમેદવાર છે. તેને કોંગ્રેસના સહયોગી સભ્ય હોવાની તેમની અનિચ્છાને કારણે હટાવવામાં આવ્યા છે.
2/4
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે પાર્ટીને વિસ્તાર કરવાની મંજૂરી આપી દીધી હતી. અગાઉ તેમણે પ્રદેશમાં પાર્ટી નેતાઓ અને કર્ણાટક પ્રભારી સચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી અને મુદ્દા પર ચર્ચા કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે પાર્ટીને વિસ્તાર કરવાની મંજૂરી આપી દીધી હતી. અગાઉ તેમણે પ્રદેશમાં પાર્ટી નેતાઓ અને કર્ણાટક પ્રભારી સચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી અને મુદ્દા પર ચર્ચા કરી હતી.
3/4
બેંગલુરૂ:  કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે પોતાના છ મહિના જૂના કેબિનેટનો વિસ્તાર કર્યો અને તેમાં ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસના આઠ સભ્યોને સામેલ કર્યા છે.  બે મંત્રીઓ રમેશ જારકિહોલી (નગર પ્રશાસન) અને આર શંકર (વન અને પર્યાવરણ)ને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે પોતાના છ મહિના જૂના કેબિનેટનો વિસ્તાર કર્યો અને તેમાં ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસના આઠ સભ્યોને સામેલ કર્યા છે. બે મંત્રીઓ રમેશ જારકિહોલી (નગર પ્રશાસન) અને આર શંકર (વન અને પર્યાવરણ)ને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
4/4
રાજ્યપાલ વજુભાઇ વાળાએ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે રાજભવનમાં ગ્લાસ હાઉસમાં નવા મંત્રીઓનું પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓમાં સતીશ જારકિહોલી, એમબી પાટિલ, સીએમ શિવલ્લી, એમ ટી બી નાગરાજ, ઇ તુકારામ, પી ટી પરમેશ્વર નાઇક, રહીમ ખાન અને આર બી થિમ્મારપુર સામેલ છે. આઠમાંથી સાત મંત્રી ઉત્તર કર્ણાટકના છે.
રાજ્યપાલ વજુભાઇ વાળાએ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે રાજભવનમાં ગ્લાસ હાઉસમાં નવા મંત્રીઓનું પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓમાં સતીશ જારકિહોલી, એમબી પાટિલ, સીએમ શિવલ્લી, એમ ટી બી નાગરાજ, ઇ તુકારામ, પી ટી પરમેશ્વર નાઇક, રહીમ ખાન અને આર બી થિમ્મારપુર સામેલ છે. આઠમાંથી સાત મંત્રી ઉત્તર કર્ણાટકના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget