શોધખોળ કરો
મુંબઇમાં આજે બીજેપી સરકાર સામે ખેડૂતોનુ હલ્લાબોલ, આઝાદ મેદાનમાં 20,000 ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન
1/6

ખેડૂતોનું કહેવુ છે કે, જો સરકાર તેમની માંગો નહીં માને તો આ આંદોલન વધુ લાંબુ ખેંચાઇ શકે છે. ખેડૂતોની માંગ છે કે, આદિવાસીઓની જમીનના મામલાનુ સમાધાન કરવામાં આવે. સાથે લૉડ શેડિંગની સમસ્યા, વનાધિકાર કાયદો, દુષ્કાળથી રાહત, મીનિમમ સપોર્ટ પ્રાઇસ, સ્વામીનાથન રિપોર્ટને જલ્દીથી લાગુ કરવામાં આવે.
2/6

20 હજારથી વધુ ખેડૂતો આઝાદ મેદાનમાં આવી રહ્યાં છે, જે અંદાજે 180 કિલોમીટરની લાંબી યાત્રા કરીને અહીં પહોંચ્યા છે.
Published at : 22 Nov 2018 09:31 AM (IST)
Tags :
BJP GovernmentView More





















