શોધખોળ કરો
દાતી મહારાજ પર દિલ્હીમાં દુષ્કર્મનો કેસ નોંધાયો, શિષ્યએ લગાવ્યો યૌન શોષણનો આરોપ
1/5

2/5

પોલીસે દાતી મહારાજ પર 376 (દુષ્કર્મ), 377 (અપ્રાકૃતિક યૌન શોષણ), 354 (છેડતી)ની કલમો લગાવી છે. ઉલ્લખેનીય છે કે, દાતી મહારાજનું શનિધામ દિલ્હીના ફતહપુર બેરીમાં છે. ત્યાં જ તેમની ઓફિસ પણ છે. દાતી મહારાજ પંચાગ અને રાશિફળથી જોડાયેલાં વીડિયો અને અન્ય જાણકારીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. તેમના ફેસબુક પેજને 34 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 11 Jun 2018 05:10 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















