શોધખોળ કરો
મુસલમાન ઇબાદતથી મુસ્લિમ, રાષ્ટ્રીયતાથી તો તે હિન્દુ જ છેઃ મોહન ભાગવત
1/5

સંમેલનમાં સતપાલ મહારાજે કહ્યું કે મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે તેમને સક્ષમ બનાવવામાં આવે. અત્યાચારો રોકાય. ઘરની મોટી દીકરીને મુખાગ્નિ આપવા પ્રેરિત કરાય.
2/5

ભાગવત પોતાના નિયત કાર્યક્રમ મુજબ જેલની બેરક નંબર એકમાં ગયા હતા અને સદાશિવ ગોલવલકરને શ્રૃદ્ધાસુમન અર્પિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૯માં મહાત્મા ગાંધીની હત્યા બાદ તત્કાલીન સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા.
Published at : 09 Feb 2017 08:05 AM (IST)
Tags :
Mohan BhagwatView More























