શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બેકફુટ પર આવેલ મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, 2.63 કરોડ ખેડૂતોને થશે સીધો ફાયદો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13081419/1-narendra-modi-government-contemplates-farm-loan-waiver-to-clinch-lok-sabha-polls-in-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઉલ્લેખનીય છે કે આવું બનશે તો કોઈપણ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર થયેલી રાહત પૈકી આ સૌથી મોટી રાહત બની રહેશે. અગાઉ યુપીએ સરકારે પણ ખેડૂતોના ૭૨ હજાર કરોડના દેવાની માફી કરી હતી. તેને કારણે વર્ષ 2009માં યુપીએ સરકાર લોકસભા ચૂંટણીમાં વધુ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13081432/4-narendra-modi-government-contemplates-farm-loan-waiver-to-clinch-lok-sabha-polls-in-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે આવું બનશે તો કોઈપણ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર થયેલી રાહત પૈકી આ સૌથી મોટી રાહત બની રહેશે. અગાઉ યુપીએ સરકારે પણ ખેડૂતોના ૭૨ હજાર કરોડના દેવાની માફી કરી હતી. તેને કારણે વર્ષ 2009માં યુપીએ સરકાર લોકસભા ચૂંટણીમાં વધુ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી હતી.
2/4
![ઉલ્લેખનીય છે કે આ હિન્દીભાષી રાજ્યોમાં આવકનું મુખ્ય સાધન ખેતી છે. ભાજપના વર્તમાન પરાજય માટે પણ ખેડૂતોની નારાજગી માનવામાં આવે છે. દેવા માફી ઉપરાંત સરકાર ખેડૂતોને સમર્થન મુલ્ય વગેરેની પણ જાહેરાત કરી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13081428/3-narendra-modi-government-contemplates-farm-loan-waiver-to-clinch-lok-sabha-polls-in-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે આ હિન્દીભાષી રાજ્યોમાં આવકનું મુખ્ય સાધન ખેતી છે. ભાજપના વર્તમાન પરાજય માટે પણ ખેડૂતોની નારાજગી માનવામાં આવે છે. દેવા માફી ઉપરાંત સરકાર ખેડૂતોને સમર્થન મુલ્ય વગેરેની પણ જાહેરાત કરી શકે છે.
3/4
![મોદી સરકાર વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના ચાર લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી શકે છે. એક અહેવાલ મુજબ મોદી સરકાર પોતાની આ યોજના હેઠળ 2.63 કરોડ ખેડૂતોના દેવા માફ કરી શકે છે. હિન્દીભાષી પટ્ટા જેવા પોતાના મજબૂત જનાદાર ધરાવતા વિસ્તારોમાં જ પરાજય થતાં મોદી સરકાર ખેડૂતો માટે દેવામાફીની યોજના જાહેર કરી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13081423/2-narendra-modi-government-contemplates-farm-loan-waiver-to-clinch-lok-sabha-polls-in-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોદી સરકાર વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના ચાર લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી શકે છે. એક અહેવાલ મુજબ મોદી સરકાર પોતાની આ યોજના હેઠળ 2.63 કરોડ ખેડૂતોના દેવા માફ કરી શકે છે. હિન્દીભાષી પટ્ટા જેવા પોતાના મજબૂત જનાદાર ધરાવતા વિસ્તારોમાં જ પરાજય થતાં મોદી સરકાર ખેડૂતો માટે દેવામાફીની યોજના જાહેર કરી શકે છે.
4/4
![નવી દિલ્હીઃ ત્રણ રાજ્યમાં કોંગ્રેસના હાથે હારનો સામનો કર્યા બાદ ડેમેજ કન્ટ્રોલમાં આવેલ મોદી સરકાર હવે લોકસભા ચૂંટણીમાં કોઈપણ નુકસાનને રોકવા માટે ખેડૂતો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. રોયટરના સૂત્રો અનુસારો દાવો કરવામાં આવ્યો છે કે, મોદી સરકાર ટૂંકમાં જ દેશમાં ખેડૂતોને એક મોટી દેવા માફાની યોજનાની જાહેરાત કરી શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/13081419/1-narendra-modi-government-contemplates-farm-loan-waiver-to-clinch-lok-sabha-polls-in-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ત્રણ રાજ્યમાં કોંગ્રેસના હાથે હારનો સામનો કર્યા બાદ ડેમેજ કન્ટ્રોલમાં આવેલ મોદી સરકાર હવે લોકસભા ચૂંટણીમાં કોઈપણ નુકસાનને રોકવા માટે ખેડૂતો માટે મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. રોયટરના સૂત્રો અનુસારો દાવો કરવામાં આવ્યો છે કે, મોદી સરકાર ટૂંકમાં જ દેશમાં ખેડૂતોને એક મોટી દેવા માફાની યોજનાની જાહેરાત કરી શકે છે.
Published at : 13 Dec 2018 08:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)