શોધખોળ કરો

મોદીએ કેબિનેટ પ્રધાનોના બદલ્યા ખાતા, જાણો ક્યા પ્રધાનને મળ્યું ક્યુ ખાતું

1/5
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
2/5
રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરના રાજીનામા બાદ અરુણ જેટલી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા હતા. આજે થયેલા કેબિનેટ વિસ્તરણ બાદ નિર્મલા સીતારમણને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નિર્મલા પૂર્ણકાલીન સંરક્ષણ મંત્રી બની છે.
રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરના રાજીનામા બાદ અરુણ જેટલી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા હતા. આજે થયેલા કેબિનેટ વિસ્તરણ બાદ નિર્મલા સીતારમણને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નિર્મલા પૂર્ણકાલીન સંરક્ષણ મંત્રી બની છે.
3/5
તે સિવાય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જે અગાઉ ઉમા ભારતી પાસે હતું. હવે ઉમા ભારતી પેયજળ અને સફાઇ મંત્રી રહેશે. તે સિવાય અગાઉ સ્મૃતિ ઇરાનીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલોં સોપવામાં આવ્યો હતો પરંતુ હવે તેઓ જ આ મંત્રાલય સંભાળશે. સ્મૃતિ ઇરાની કાપડ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
તે સિવાય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જે અગાઉ ઉમા ભારતી પાસે હતું. હવે ઉમા ભારતી પેયજળ અને સફાઇ મંત્રી રહેશે. તે સિવાય અગાઉ સ્મૃતિ ઇરાનીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલોં સોપવામાં આવ્યો હતો પરંતુ હવે તેઓ જ આ મંત્રાલય સંભાળશે. સ્મૃતિ ઇરાની કાપડ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
4/5
વડાપ્રધાન મોદી કેબિનેટ વિસ્તરણ પછી ચીનના પ્રવાસે જવા રવાના થઈ ગયા હતા પણ એ પહેલાં ખાતાંની ફાળવણીની જાહેરાત કરી દેવાઈ હતી. મોદીએ કેટલાંક મહત્વનાં ખાતાંમાં ફેરફાર કર્યા છે. મોદીએ ક્યા પ્રધાનને ક્યું ખાતું સોંપ્યું તેની વિગતો આ પ્રમાણે છે.
વડાપ્રધાન મોદી કેબિનેટ વિસ્તરણ પછી ચીનના પ્રવાસે જવા રવાના થઈ ગયા હતા પણ એ પહેલાં ખાતાંની ફાળવણીની જાહેરાત કરી દેવાઈ હતી. મોદીએ કેટલાંક મહત્વનાં ખાતાંમાં ફેરફાર કર્યા છે. મોદીએ ક્યા પ્રધાનને ક્યું ખાતું સોંપ્યું તેની વિગતો આ પ્રમાણે છે.
5/5
બીજી તરફ સુરેશ પ્રભુના રેલવે મંત્રીના રાજીનામા બાદ પિયુષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પિયુષ ગોયલ પાસે કોલ મંત્રાલય પણ રહેશે.
બીજી તરફ સુરેશ પ્રભુના રેલવે મંત્રીના રાજીનામા બાદ પિયુષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પિયુષ ગોયલ પાસે કોલ મંત્રાલય પણ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
Embed widget