શોધખોળ કરો

મોદીએ કેબિનેટ પ્રધાનોના બદલ્યા ખાતા, જાણો ક્યા પ્રધાનને મળ્યું ક્યુ ખાતું

1/5
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
નવી દિલ્લી: કેન્દ્રની મોદી સરકારના કેબિનેટનું રવિવારે સવારે વિસ્તરણ કરાયું હતું અને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા. મોદી કેબિનેટના રાજ્ય કક્ષાના ચાર પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ પ્રધાન બનાવાયા જ્યારે અન્ય 9 પ્રધાનોએ રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
2/5
રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરના રાજીનામા બાદ અરુણ જેટલી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા હતા. આજે થયેલા કેબિનેટ વિસ્તરણ બાદ નિર્મલા સીતારમણને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નિર્મલા પૂર્ણકાલીન સંરક્ષણ મંત્રી બની છે.
રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરના રાજીનામા બાદ અરુણ જેટલી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા હતા. આજે થયેલા કેબિનેટ વિસ્તરણ બાદ નિર્મલા સીતારમણને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નિર્મલા પૂર્ણકાલીન સંરક્ષણ મંત્રી બની છે.
3/5
તે સિવાય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જે અગાઉ ઉમા ભારતી પાસે હતું. હવે ઉમા ભારતી પેયજળ અને સફાઇ મંત્રી રહેશે. તે સિવાય અગાઉ સ્મૃતિ ઇરાનીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલોં સોપવામાં આવ્યો હતો પરંતુ હવે તેઓ જ આ મંત્રાલય સંભાળશે. સ્મૃતિ ઇરાની કાપડ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
તે સિવાય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જે અગાઉ ઉમા ભારતી પાસે હતું. હવે ઉમા ભારતી પેયજળ અને સફાઇ મંત્રી રહેશે. તે સિવાય અગાઉ સ્મૃતિ ઇરાનીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો હવાલોં સોપવામાં આવ્યો હતો પરંતુ હવે તેઓ જ આ મંત્રાલય સંભાળશે. સ્મૃતિ ઇરાની કાપડ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે
4/5
વડાપ્રધાન મોદી કેબિનેટ વિસ્તરણ પછી ચીનના પ્રવાસે જવા રવાના થઈ ગયા હતા પણ એ પહેલાં ખાતાંની ફાળવણીની જાહેરાત કરી દેવાઈ હતી. મોદીએ કેટલાંક મહત્વનાં ખાતાંમાં ફેરફાર કર્યા છે. મોદીએ ક્યા પ્રધાનને ક્યું ખાતું સોંપ્યું તેની વિગતો આ પ્રમાણે છે.
વડાપ્રધાન મોદી કેબિનેટ વિસ્તરણ પછી ચીનના પ્રવાસે જવા રવાના થઈ ગયા હતા પણ એ પહેલાં ખાતાંની ફાળવણીની જાહેરાત કરી દેવાઈ હતી. મોદીએ કેટલાંક મહત્વનાં ખાતાંમાં ફેરફાર કર્યા છે. મોદીએ ક્યા પ્રધાનને ક્યું ખાતું સોંપ્યું તેની વિગતો આ પ્રમાણે છે.
5/5
બીજી તરફ સુરેશ પ્રભુના રેલવે મંત્રીના રાજીનામા બાદ પિયુષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પિયુષ ગોયલ પાસે કોલ મંત્રાલય પણ રહેશે.
બીજી તરફ સુરેશ પ્રભુના રેલવે મંત્રીના રાજીનામા બાદ પિયુષ ગોયલને રેલવે મંત્રાલય સોંપવામાં આવ્યું છે. પિયુષ ગોયલ પાસે કોલ મંત્રાલય પણ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget