શોધખોળ કરો
મમતા બેનર્જીએ આ વર્ષે ફરી મુહર્રમના કારણે દશેરા પર દુર્ગા વિસર્જન પર લગાવ્યો પ્રતિબંધ
1/3

મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, મુહર્રમના કારણે દુર્ગા મૂર્તિનું વિસર્જન દોઢ દિવસ માટે રોકી દીધું છે. શ્રદ્ધાળુંઓ દશેરાની સાંજે 6 વાગ્યે સુધી જ દુર્ગામાતાની મૂર્તીનું વિસર્જન કરી શકશે. તેના આગલા દિલસે મુહર્રમ હોવાના કારણે પહેલી ઓક્ટોબરે દુર્ગા વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો છે.
2/3

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર આ વર્ષે પણ દશેરા પર દુર્ગા વિસર્જન વિવાદમાં પડી શકે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દશેરા પર દુર્ગાપૂજા મૂર્તિ વિસર્જનને લઈને 30 સપ્ટેમ્બરે સાંજે 6 કલાકેથી પહેલી ઓક્ટોબર સુધી વિસર્જન ન કરવાનો આદેશ આપ્યો છે. તેમનો આ આદેશ ઉગ્ર બની ગયો છે. ભાજપે પહેલા પણ આના પર લઘુમતિ તુષ્ટીકરણ પર આરોપ લગાવતી આવી છે.
Published at : 24 Aug 2017 12:39 PM (IST)
Tags :
Cm Mamta BenarjeeView More
ટ્રેન્ડિંગ સમાચાર





















