શોધખોળ કરો

હાલ તાત્કાલીક રોકડ ઉપાડની મર્યાદામાં છૂટ નહીં મળે, જાણો તમામ નોટો આવતા કેટલો સમય લાગશે

1/5
સુત્રો કહે છે કે, અમારી પાસે એ યોજના છે કે રોકડ ઉપાડની મર્યાદા કયારે દુર કરવી. પણ નિર્ણય સમજી વિચારીને લેવાશે. સરકાર અને રિઝર્વ બેંકને લાગશે કે લોકોને આપવા પુરતા પૈસા છે ત્યારે છૂટ અપાશે. જો કે એક ઝાટકે પણ સમાપ્ત નહિ કરાય પણ તબક્કાવાર રીતે હટાવાશે. જેમાં કેટલાક મહિના લાગશે. જૂની નોટોના બદલામાં નવી નોટ છાપતા ૭ મહિના લાગે તેમ છે. જો બધી ર૦૦૦ની નોટ છપાય તો સ્થિતિ સુધરે તેમ છે. પણ તેમાં પણ સમય લાગશે.
સુત્રો કહે છે કે, અમારી પાસે એ યોજના છે કે રોકડ ઉપાડની મર્યાદા કયારે દુર કરવી. પણ નિર્ણય સમજી વિચારીને લેવાશે. સરકાર અને રિઝર્વ બેંકને લાગશે કે લોકોને આપવા પુરતા પૈસા છે ત્યારે છૂટ અપાશે. જો કે એક ઝાટકે પણ સમાપ્ત નહિ કરાય પણ તબક્કાવાર રીતે હટાવાશે. જેમાં કેટલાક મહિના લાગશે. જૂની નોટોના બદલામાં નવી નોટ છાપતા ૭ મહિના લાગે તેમ છે. જો બધી ર૦૦૦ની નોટ છપાય તો સ્થિતિ સુધરે તેમ છે. પણ તેમાં પણ સમય લાગશે.
2/5
રિઝર્વ બેંકે કહયું છે કે, ૧૦મી ડીસે. સુધીમાં ૪.૬૧ લાખ કરોડ જારી થયા છે અને આ તારીખ સુધીમાં બેંકોમાં ૧ર.૪૪ લાખ કરોડ જુની નોટો આવી છે. જે નાણામંત્રાલય અને રીઝર્વ બેંકના સહજ સ્તરથી ઓછી છે જેને આધારે તેઓ રોકડની મર્યાદા હટાવવા ઇચ્છે છે.
રિઝર્વ બેંકે કહયું છે કે, ૧૦મી ડીસે. સુધીમાં ૪.૬૧ લાખ કરોડ જારી થયા છે અને આ તારીખ સુધીમાં બેંકોમાં ૧ર.૪૪ લાખ કરોડ જુની નોટો આવી છે. જે નાણામંત્રાલય અને રીઝર્વ બેંકના સહજ સ્તરથી ઓછી છે જેને આધારે તેઓ રોકડની મર્યાદા હટાવવા ઇચ્છે છે.
3/5
જો કે નાણામંત્રી જેટલીએ કહયું છે કે જાન્યુ.ના મધ્ય સુધી રોકડના મોરચે સ્થિતિ સામાન્ય થવા લાગશે પણ મળતી માહિતી મુજબ સરકાર અને રીઝર્વ બેંક સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જ રોકડની મર્યાદા સમાપ્ત કરવા માટે કોઇ પગલુ લેશે.
જો કે નાણામંત્રી જેટલીએ કહયું છે કે જાન્યુ.ના મધ્ય સુધી રોકડના મોરચે સ્થિતિ સામાન્ય થવા લાગશે પણ મળતી માહિતી મુજબ સરકાર અને રીઝર્વ બેંક સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જ રોકડની મર્યાદા સમાપ્ત કરવા માટે કોઇ પગલુ લેશે.
4/5
ગયા મહિનાની ૮ મીએ જયારે વડાપ્રધાન મોદીએ નોટબંધીનું એલાન કર્યુ તે સમયે કહયું હતું કે પ૦ દિવસ માટે લોકોએ લાઇનમાં ઉભુ રહેવું પડશે. અને તે દરમ્યાન ઉપાડની મર્યાદા લાગુ થશે. જો કે હજુ સુધી બેંકો અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર આદેશ નથી આવ્યો. પણ લોકો એવું માનીને ચાલે છે કે ૩૧મી પછી આ મર્યાદા સમાપ્ત થઇ જશે. હાલ બચત ખાતામાં સપ્તાહમાં રૂ. ર૪૦૦૦ ચાલુ ખાતામાંથી પ૦,૦૦૦ રૂપિયા અને એટીએમમાંથી રૂપિયા રપ૦૦ પ્રતિદિન ઉપાડી શકાય છે.
ગયા મહિનાની ૮ મીએ જયારે વડાપ્રધાન મોદીએ નોટબંધીનું એલાન કર્યુ તે સમયે કહયું હતું કે પ૦ દિવસ માટે લોકોએ લાઇનમાં ઉભુ રહેવું પડશે. અને તે દરમ્યાન ઉપાડની મર્યાદા લાગુ થશે. જો કે હજુ સુધી બેંકો અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર આદેશ નથી આવ્યો. પણ લોકો એવું માનીને ચાલે છે કે ૩૧મી પછી આ મર્યાદા સમાપ્ત થઇ જશે. હાલ બચત ખાતામાં સપ્તાહમાં રૂ. ર૪૦૦૦ ચાલુ ખાતામાંથી પ૦,૦૦૦ રૂપિયા અને એટીએમમાંથી રૂપિયા રપ૦૦ પ્રતિદિન ઉપાડી શકાય છે.
5/5
નવી દિલ્હીઃ મોદી સરકારે કહ્યું હતું કે, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં નોટબંધી સામે લોકોને થતી હાલાકીમાંથી છૂટકારો મળશે. પરંતુ નોટબંધીના સમયમાં રોકડ ઉપાડવાની મર્યાદા સંદર્ભે ક્યારે રાહત મળશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હાલમાં તો એટીએમ અને બેંકોમાંથી રોકડ ઉપાડની મર્યાદા હજુ યથાવત રહે તેવી શક્યતા છે કારણ કે સરકાર અને રીઝર્વ બેંક સંપૂર્ણ રીતે નિશ્ચિત થયા બાદ જ આ મર્યાદા હટાવશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે કહ્યું હતું કે, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં નોટબંધી સામે લોકોને થતી હાલાકીમાંથી છૂટકારો મળશે. પરંતુ નોટબંધીના સમયમાં રોકડ ઉપાડવાની મર્યાદા સંદર્ભે ક્યારે રાહત મળશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હાલમાં તો એટીએમ અને બેંકોમાંથી રોકડ ઉપાડની મર્યાદા હજુ યથાવત રહે તેવી શક્યતા છે કારણ કે સરકાર અને રીઝર્વ બેંક સંપૂર્ણ રીતે નિશ્ચિત થયા બાદ જ આ મર્યાદા હટાવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget