શોધખોળ કરો

મા વૈષ્ણો દેવીની યાત્રા પર નિયંત્રણ, રોજ કેટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન, જાણો વિગતે

1/5
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ટ્રિબ્યૂનલે આ ઓર્ડર દેવી ધામની આસપાસ ધાર્મિક પર્યટનને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. ગત વર્ષે પણ NGTએ શ્રાઈન બોર્ડના CEO સમક્ષ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (MSW) અને સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STPs)ને લઈને રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું હતું.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ટ્રિબ્યૂનલે આ ઓર્ડર દેવી ધામની આસપાસ ધાર્મિક પર્યટનને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. ગત વર્ષે પણ NGTએ શ્રાઈન બોર્ડના CEO સમક્ષ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (MSW) અને સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STPs)ને લઈને રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું હતું.
2/5
આ ઉપરાંત NGTએ પ્રદૂષણને ધ્યામાં રાખીને વૈષ્ણો દેવીમાં કોઈપણ પ્રકારનાં નિર્માણ પર રોક લગાવી દીધી છે. જો કે કન્સ્ટ્રકશન પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો. વૈષ્ણો દેવીમાં અનેક વખત લેન્ડ સ્લાઈડિંગની ઘટનાઓ ઘટે છે.
આ ઉપરાંત NGTએ પ્રદૂષણને ધ્યામાં રાખીને વૈષ્ણો દેવીમાં કોઈપણ પ્રકારનાં નિર્માણ પર રોક લગાવી દીધી છે. જો કે કન્સ્ટ્રકશન પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો. વૈષ્ણો દેવીમાં અનેક વખત લેન્ડ સ્લાઈડિંગની ઘટનાઓ ઘટે છે.
3/5
આ સિવાય વધતા પ્રદૂષણના લીધે વૈષ્ણો દેવીમાં કોઇપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આપને જણાવી દઇએ કે વૈષ્ણો દેવીમાં કેટલીય વખત લેન્ડ સ્લાઇડિંગની ઘટના બને છે.
આ સિવાય વધતા પ્રદૂષણના લીધે વૈષ્ણો દેવીમાં કોઇપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આપને જણાવી દઇએ કે વૈષ્ણો દેવીમાં કેટલીય વખત લેન્ડ સ્લાઇડિંગની ઘટના બને છે.
4/5
જમ્મુ-કાશ્મીર: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ માતા વૈષ્ણો દેવીના દર્શનને લઇ એક અગત્યનો આદેશ જાહેર કર્યો હતો. NGTએ આદેશ જાહેર કરતાં કહ્યું હતું કે હવે એક દિવસમાં માત્ર 50,000થી વધુ લોકોને ઉપર જવા દેવાશે નહીં. આ આદેશ સોમવારથી જ લાગૂ કરી દેવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ માતા વૈષ્ણો દેવીના દર્શનને લઇ એક અગત્યનો આદેશ જાહેર કર્યો હતો. NGTએ આદેશ જાહેર કરતાં કહ્યું હતું કે હવે એક દિવસમાં માત્ર 50,000થી વધુ લોકોને ઉપર જવા દેવાશે નહીં. આ આદેશ સોમવારથી જ લાગૂ કરી દેવામાં આવશે.
5/5
NGTએ 50,000થી વધુ લોકોને અહીં જવા પર પ્રતિબંધ મૂકતા જણાવ્યું હતું કે, જો 50,000થી વધુ લોકો હશે તો તેમને અર્ધકુંવારી કે પછી કટરાથી જ રોકી દેવામાં આવશે. મા વૈષ્ણો દેવીના દરબારમાં 50,000 લોકોની જ ક્ષમતા છે અને તેનાથી વધુ લોકોને અહીં જવાની મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે છે. તેના લીધે આ પ્રતિબંધ મૂકાયો છે. જોકે હજી સુધી એ જાણી શકાયનું નથી કે આ પ્રતિબંધ કયા સુધી લાગૂ રહેશે.
NGTએ 50,000થી વધુ લોકોને અહીં જવા પર પ્રતિબંધ મૂકતા જણાવ્યું હતું કે, જો 50,000થી વધુ લોકો હશે તો તેમને અર્ધકુંવારી કે પછી કટરાથી જ રોકી દેવામાં આવશે. મા વૈષ્ણો દેવીના દરબારમાં 50,000 લોકોની જ ક્ષમતા છે અને તેનાથી વધુ લોકોને અહીં જવાની મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે છે. તેના લીધે આ પ્રતિબંધ મૂકાયો છે. જોકે હજી સુધી એ જાણી શકાયનું નથી કે આ પ્રતિબંધ કયા સુધી લાગૂ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Embed widget