શોધખોળ કરો

સ્વિસ બેન્કમાં ભારતીયોના કાળા નાણામાં થયો ધરખમ ઘટાડો, સંસદમાં સરકારે કરી સ્પષ્ટતા

1/4
 નવી દિલ્હી: સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં 50 ટકા કરતા વધારો થવાને લઈને સ્વિસ બેંકે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું બેંકોમાં જમા તમામ રૂપિયા કાળા નાણા નથી. સ્વિસ બેંક BIS તરફથી જાહેર ડેટા મુજબ 2017માં કાળા નાણામાં 34.5 ટકા ઘટાડો થયો છે. મહત્વનું છે કે, હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે, સ્વિસ બેંકોમાં ભારતીયોનું નાણું 50 ટકા વધ્યું છે.
નવી દિલ્હી: સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં 50 ટકા કરતા વધારો થવાને લઈને સ્વિસ બેંકે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું બેંકોમાં જમા તમામ રૂપિયા કાળા નાણા નથી. સ્વિસ બેંક BIS તરફથી જાહેર ડેટા મુજબ 2017માં કાળા નાણામાં 34.5 ટકા ઘટાડો થયો છે. મહત્વનું છે કે, હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે, સ્વિસ બેંકોમાં ભારતીયોનું નાણું 50 ટકા વધ્યું છે.
2/4
કેન્દ્રિય નાણાં મંત્રી પિયૂષ ગોયલે પણ સ્વિસ બેંકોના આ આંકડાનો ઉલ્લેખ રાજ્યસભામાં કર્યો. તેમણે કહ્યું સ્વિસ બેંકોમાં જમા થનારા ભારતીયોના રૂપિયા દુનિયાના અલગ-અલગ ભાગમાંથી જમા થાય છે. તેમાં તમામ રૂપિયા કાળાનાણા નથી હોતા.
કેન્દ્રિય નાણાં મંત્રી પિયૂષ ગોયલે પણ સ્વિસ બેંકોના આ આંકડાનો ઉલ્લેખ રાજ્યસભામાં કર્યો. તેમણે કહ્યું સ્વિસ બેંકોમાં જમા થનારા ભારતીયોના રૂપિયા દુનિયાના અલગ-અલગ ભાગમાંથી જમા થાય છે. તેમાં તમામ રૂપિયા કાળાનાણા નથી હોતા.
3/4
બેંકે સ્વિસ એમ્બેસેડર એંડ્રિયાસ બોમની તરફથી નાણા મંત્રી પીયૂષ ગોયલને લખવામાં આવેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. બેંકે પત્રમાં કહ્યું છે કે મોટાભાગે એમજ માનવામાં આવે છે કે સ્વિસ બેંકોમાં ભારતીયોના જે પૈસા છે તે કાળા નાણા છે.
બેંકે સ્વિસ એમ્બેસેડર એંડ્રિયાસ બોમની તરફથી નાણા મંત્રી પીયૂષ ગોયલને લખવામાં આવેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. બેંકે પત્રમાં કહ્યું છે કે મોટાભાગે એમજ માનવામાં આવે છે કે સ્વિસ બેંકોમાં ભારતીયોના જે પૈસા છે તે કાળા નાણા છે.
4/4
સૂત્રોનું કહેવું છે કે, સ્વીસ બેંક દ્વારા રિલીઝ કરવામાં આવેલા ડેટાનું મીડિયા દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમાં નોન-ડિપોઝિટ લાયબલિટીઝ, ભારતમાં સ્વીસ બેંકોના બિઝનેસ તેમજ ઈન્ટર બેંક ટ્રાન્ઝેક્શનની પણ ગણતરી કરી નાખવામાં આવી છે, જેના કારણે આ આંકડો મોટો થઈ ગયો છે. બેંકના મુજબ 2016માં નોન-બેંક લોનનો જે આંકડો 80 કરોડ ડૉલર હતો તે 2017માં ઘટીને 52.4 કરોડ ડૉલર પર આવી ગયો છે.
સૂત્રોનું કહેવું છે કે, સ્વીસ બેંક દ્વારા રિલીઝ કરવામાં આવેલા ડેટાનું મીડિયા દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમાં નોન-ડિપોઝિટ લાયબલિટીઝ, ભારતમાં સ્વીસ બેંકોના બિઝનેસ તેમજ ઈન્ટર બેંક ટ્રાન્ઝેક્શનની પણ ગણતરી કરી નાખવામાં આવી છે, જેના કારણે આ આંકડો મોટો થઈ ગયો છે. બેંકના મુજબ 2016માં નોન-બેંક લોનનો જે આંકડો 80 કરોડ ડૉલર હતો તે 2017માં ઘટીને 52.4 કરોડ ડૉલર પર આવી ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget