શોધખોળ કરો
બાબા સાહેબના નામે બધા રાજનીતિ કરે છે, પણ અમે એમને સન્માન આપ્યું, દલિત હિંસા બાદ બોલ્યા પીએમ મોદી
1/7

2જી એપ્રિલે દલિતોના ભારત બંધના આંદોલન દરમિયાન સેંકડોની સંખ્યામાં ભીડે હિંસક પ્રદર્શન કર્યું, યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશન જેવા રાજ્યોમાં સૌથી વધુ હિંસા થઇ. પ્રદર્સનો દરમિયાન કેટલાય લોકોના મોત થયા. મરનારાઓમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ મોત થયા. હિંસા બાદ મધ્યપ્રદેશના કેટલાય વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યૂ છે.
2/7

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે SC/ST ઉત્પીડનની ફરિયાદોમાં તરતજ ધરપકડ પર રોક લગાવી દીધી હતી, કોર્ટે કહ્યું હતું કે, વરિષ્ઠ પોલીસ અધિકારી ફરિયાદની શરૂઆતી તપાસ કરે. ફરિયાદની શરૂઆતી સ્પષ્ટતા બાદ જ કેસ નોંધવામાં આવે, સુપ્રીમ કોર્ટેના આ આદેશ બાદ દલિતોએ 2જી એપ્રિલે ભારત બંધનું એલાન કર્યું હતું.
Published at : 04 Apr 2018 04:07 PM (IST)
Tags :
SC/ST ActView More























