શોધખોળ કરો
J&K: આતંકીઓની વધુ એક નાપાક હરકત, ઓરંગઝેબ બાદ કૉન્સ્ટેબલ જાવેદનું અપહરણ કરીને હત્યા કરી
1/6

2/6

ઓરંગઝેબ પુંછ જિલ્લામાં રહેતો હતો અને 44 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર)માં પૉસ્ટેડ હતો, શહીદ જવાન આતંકી સમીર ટાઇગરને મારનારી સેનાની ટીમમાં સામેલ હતો. આ વર્ષે 30મી એપ્રિલે સેનાએ હિઝબૂલના કમાન્ડર સમીર ટાઇગરને ઠાર માર્યો હતો.
Published at : 06 Jul 2018 07:55 AM (IST)
Tags :
J&KView More





















