શોધખોળ કરો

RBIએ નહીં RSSએ આપ્યો હતો મોદીને નોટબંધીનો આઈડિયા, જાણો કોણે કર્યો આવો પ્રહાર

1/4
તેમણે કર્ણાટકમાં કહ્યું, બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબજો કરવાની કોશિશ કરી રહી છે અને આરએસએસ તેના લોકોને દરેક સંસ્થામાં મૂકવાની કોશિશ કરી રહી છે. મોહન ભાગવતજીનું નિવેદન તમે સાંભળ્યું જ હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. આ નિવેદન માટે તેમણે દેશ પાસે માફી માંગવી જોઈએ.
તેમણે કર્ણાટકમાં કહ્યું, બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબજો કરવાની કોશિશ કરી રહી છે અને આરએસએસ તેના લોકોને દરેક સંસ્થામાં મૂકવાની કોશિશ કરી રહી છે. મોહન ભાગવતજીનું નિવેદન તમે સાંભળ્યું જ હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. આ નિવેદન માટે તેમણે દેશ પાસે માફી માંગવી જોઈએ.
2/4
રાહુલે એચકેઈએસ કન્વેન્શન હોલમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, નોટબંધીનો આઇડિયા ન તો આરબીઆઈનો હતો કે ન તો નાણા મંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઈ અધિકારીનો. આરએસએસના એક પદાધિકારીએ આઇડિયા આપ્યો હતો. આરએસએસે વડાપ્રધાનના દિમાગમાં આઇડિયા નાંખ્યો અને પીએમે તેના પર કામ કર્યું.
રાહુલે એચકેઈએસ કન્વેન્શન હોલમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, નોટબંધીનો આઇડિયા ન તો આરબીઆઈનો હતો કે ન તો નાણા મંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઈ અધિકારીનો. આરએસએસના એક પદાધિકારીએ આઇડિયા આપ્યો હતો. આરએસએસે વડાપ્રધાનના દિમાગમાં આઇડિયા નાંખ્યો અને પીએમે તેના પર કામ કર્યું.
3/4
બેંગ્લુરુઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ચાર દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી લોકો વચ્ચે કેન્દ્ર સરકારની નીતિઓની સતત આલોચના કરી રહ્યા છે.
બેંગ્લુરુઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ચાર દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી લોકો વચ્ચે કેન્દ્ર સરકારની નીતિઓની સતત આલોચના કરી રહ્યા છે.
4/4
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમના સ્વયંસેવકો સીમા પર જવા માટે તૈયાર થવામાં માત્ર ત્રણ દિવસનો જ સમય લાગશે. આ નિવેદન પર રાહુલે સંઘ પ્રમુખને ઘેર્યા અને હવે રાહુલે કેન્દ્ર સરકારના એક ફેંસલાને લઇ પીએમ અને સંઘ પ્રમુખ બંને પર પ્રહાર કર્યો છે.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમના સ્વયંસેવકો સીમા પર જવા માટે તૈયાર થવામાં માત્ર ત્રણ દિવસનો જ સમય લાગશે. આ નિવેદન પર રાહુલે સંઘ પ્રમુખને ઘેર્યા અને હવે રાહુલે કેન્દ્ર સરકારના એક ફેંસલાને લઇ પીએમ અને સંઘ પ્રમુખ બંને પર પ્રહાર કર્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
Embed widget