શોધખોળ કરો
8 નવેમ્બરે RBIએ કરી નોટબંધીની ભલામણ, તેના થોડા જ કલાકમાં મોદીએ લાઈવ આવીને કરી જાહેરાત, જાણો
1/4

આ અંગે નાણાં સચિવ શક્તિકાંત દાસને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે તેમણે કહ્યું હતું કે, એ વાતનો ઉલ્લેખ કરવાનો કોઈ મતલબ નથી કે આ નિર્ણય કોણે લીધો. જરૂરી એ છે કે નિર્ણયનું પરિણામ શું આવશે.
2/4

અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારને નોટબંધીની ભલામણ કરવા માટે દસમાંથી 8 બોર્ડ મેમ્બર્સની મીટિંગ થઈ હતી. જોકે, કાયદા પ્રમામે બોર્ડમાં 21 સભ્ય હોવા જોઈએ. જેમાંથી 14 સ્વતંત્ર હોય છે. પરંતુ છતાં પણ બોર્ડ લગભગ અડધા કરતાં ઓછા સભ્યોથી પણ કામ ચલાવે છે. નોટબંધીની જાહેરાત પહેલા જ તૈયારીઓ પૂરજોશમાં હતી. બેંકે 2000ની નવી નોટ 4.94 કરોડ રૂપિયાની પહેલા જ છાપી લીધી હતી. રિઝર્વ બેંકના અધિકારીઓ અનુસાર, આ મંજૂરી અથવા ભલામણ માત્ર ઔપચારિકતા માટે હતી.
Published at : 24 Dec 2016 10:31 AM (IST)
View More























