શોધખોળ કરો

શું મોદી સરકારની નોટબંધી ફ્લોપ રહી?, જાણો 50 દિવસમાં કેટલી જૂની નોટ થઈ જમા

1/4
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 500 રૂપિયા અને 1000 રૂપિયાની બંધ કરવામાં આવેલ 97 ટકા નોટ બેંકમાં પાછી આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. બ્લૂબમર્ગને સૂત્રો દ્વારા મળેલી જાણકારીમાં દાવો કર્યો છે કે, નોટબંધી બાદ બેંકોમાં 30 ડિસેમ્બર સુધી 14.97 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. સરકારને શરૂઆતમાં અંદાજ હતો કે કુલ ૧૫.૪ લાખ કરોડની ચલણી નોટોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં જમા નહીં થાય અને ટેક્સથી બચવા માટે લોકો આ નાણાં જમા નહીં કરાવે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 500 રૂપિયા અને 1000 રૂપિયાની બંધ કરવામાં આવેલ 97 ટકા નોટ બેંકમાં પાછી આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. બ્લૂબમર્ગને સૂત્રો દ્વારા મળેલી જાણકારીમાં દાવો કર્યો છે કે, નોટબંધી બાદ બેંકોમાં 30 ડિસેમ્બર સુધી 14.97 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. સરકારને શરૂઆતમાં અંદાજ હતો કે કુલ ૧૫.૪ લાખ કરોડની ચલણી નોટોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં જમા નહીં થાય અને ટેક્સથી બચવા માટે લોકો આ નાણાં જમા નહીં કરાવે.
2/4
સેન્ટરફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) અનુસાર વિતેલા વર્ષના આખરી ક્વાર્ટરમાં એક લાખ 25 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી જ્યારે મોદી સરકારને આ પહેલા નવ મહિનામાં દર ક્વારટરમાં સરરેાશ બે લાખ 36 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી. એક ઓક્ટોબરથી નોટબંધી પહેલા સુધી કુલ 39 દિવસમાં રોજ 2097 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત થઈ હતી. સીએમઆઈઈ અનુસાર નોટબંધી પહેલાની તુલનામાં રોકાણ દરખાસ્ત સરેરાશ 61 ટકા ઘટાડાની સાથે 824 કરોડ રૂપિયા પ્રતિ દિવસ રહી છે.
સેન્ટરફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) અનુસાર વિતેલા વર્ષના આખરી ક્વાર્ટરમાં એક લાખ 25 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી જ્યારે મોદી સરકારને આ પહેલા નવ મહિનામાં દર ક્વારટરમાં સરરેાશ બે લાખ 36 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી. એક ઓક્ટોબરથી નોટબંધી પહેલા સુધી કુલ 39 દિવસમાં રોજ 2097 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત થઈ હતી. સીએમઆઈઈ અનુસાર નોટબંધી પહેલાની તુલનામાં રોકાણ દરખાસ્ત સરેરાશ 61 ટકા ઘટાડાની સાથે 824 કરોડ રૂપિયા પ્રતિ દિવસ રહી છે.
3/4
છેલ્લા એક સપ્તાહમાં પ્રકાશિત થયેલા ખાનગી અંદાજ પ્રમાણે રોકડ પર પ્રતિબંધના કારણે બે લાખ કરોડના અર્થતંત્રને આંચકો લાગશે. ભારત વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન ધરાવે છે પરંતુ નોટબંધીના કારણે નરમાઇ જળવાશે તો ભારત આ સ્થાન ગુમાવશે.
છેલ્લા એક સપ્તાહમાં પ્રકાશિત થયેલા ખાનગી અંદાજ પ્રમાણે રોકડ પર પ્રતિબંધના કારણે બે લાખ કરોડના અર્થતંત્રને આંચકો લાગશે. ભારત વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન ધરાવે છે પરંતુ નોટબંધીના કારણે નરમાઇ જળવાશે તો ભારત આ સ્થાન ગુમાવશે.
4/4
મોદી સરકાર માને છે કે મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણી અગાઉ આ પગલાંથી તેની લોકપ્રિયતામાં વધારો થશે અને આ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રતિબદ્ધ છે તેવી માન્યતા દૃઢ બનશે. ભ્રષ્ટાચાર વિરોધી પગલાંથી આર્થિક વૃદ્ધિને ભારે અસર થઇ છે અને કરોડો લોકોએ ૫૦ દિવસ સુધી બેન્કો તથા એટીએમની બહાર લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. જોકે ભ્રષ્ટાચાર સામેનું આ પગલું એકંદરે લોકપ્રિય રહ્યું છે.
મોદી સરકાર માને છે કે મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણી અગાઉ આ પગલાંથી તેની લોકપ્રિયતામાં વધારો થશે અને આ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રતિબદ્ધ છે તેવી માન્યતા દૃઢ બનશે. ભ્રષ્ટાચાર વિરોધી પગલાંથી આર્થિક વૃદ્ધિને ભારે અસર થઇ છે અને કરોડો લોકોએ ૫૦ દિવસ સુધી બેન્કો તથા એટીએમની બહાર લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. જોકે ભ્રષ્ટાચાર સામેનું આ પગલું એકંદરે લોકપ્રિય રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Embed widget