શોધખોળ કરો

ખાંડ, મીઠાંની અછતની અફવાથી અફરાતફરીનો માહોલ, અનેક રાજ્યમાં મીઠું ખરીદવા લોકોની પડાપડી

1/6
ગુજરાતની વાત કરીએ તો મોડી રાત્રે મીઠા અને ખાંડનો પુરવઠો પૂરો થઇ ગયો હોવાની અફવાથી રાતોરાત તેના ભાવમાં 10 ગણો વધારો થઇ ગયો હતો. ખાંડના એક કિલોના ભાવ રૂ. 400 અને મીઠું 300 રૂ. કિલો થઇ ગયું હતું. ત્યારે ઇસનપુર, રાયપુર, દાણીલીમડા, જમાલપુર, જુહાપુરા, જીવરાજપાર્ક વિસ્તારની કરિયાણાની દુકાનો પર ખાંડ અને મીઠું લેવા લોકોની ભારે પડાપડી જોવા મળી હતી. જો કે, અમુક સ્થળોએ મીઠું 40 રૂ. કિલો વેચાયું હતું પરંતુ લોકોએ અહીં પણ પડાપડી કરી હતી.
ગુજરાતની વાત કરીએ તો મોડી રાત્રે મીઠા અને ખાંડનો પુરવઠો પૂરો થઇ ગયો હોવાની અફવાથી રાતોરાત તેના ભાવમાં 10 ગણો વધારો થઇ ગયો હતો. ખાંડના એક કિલોના ભાવ રૂ. 400 અને મીઠું 300 રૂ. કિલો થઇ ગયું હતું. ત્યારે ઇસનપુર, રાયપુર, દાણીલીમડા, જમાલપુર, જુહાપુરા, જીવરાજપાર્ક વિસ્તારની કરિયાણાની દુકાનો પર ખાંડ અને મીઠું લેવા લોકોની ભારે પડાપડી જોવા મળી હતી. જો કે, અમુક સ્થળોએ મીઠું 40 રૂ. કિલો વેચાયું હતું પરંતુ લોકોએ અહીં પણ પડાપડી કરી હતી.
2/6
નવી દિલ્હીઃ બજારમાં 500 અને 1000ની નોટ બંધ થવાની સાથે નવી નોટો મેળવા માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશના વિવિધ વિસ્તારમાંથી મીઠું ખતમ થઈ જવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે દિલ્લી,યુપી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકો મીઠુ ખતમ થઈ ગયું છે. તેવી અફવા ફેલાતા લોકો 100 થી લઈને 400 રૂપિયા સુધી મીઠુ ખરીદવમાં લાગી ગયા હતા. આ અફવાના કારણે વિવિધ વિસ્તારોમાં અફરાતફરીનો મોહોલ સર્જાયો હતો. તો જયારે આ અંગે કેંદ્રીય ઉપભોક્તા મંત્રાલયને પુછવામા આવ્યું તો તેમણે જણાવ્યુ કે દેશમાં મીઠાના કોઈ જ કમી નથી. અને તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ બજારમાં 500 અને 1000ની નોટ બંધ થવાની સાથે નવી નોટો મેળવા માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશના વિવિધ વિસ્તારમાંથી મીઠું ખતમ થઈ જવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે દિલ્લી,યુપી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકો મીઠુ ખતમ થઈ ગયું છે. તેવી અફવા ફેલાતા લોકો 100 થી લઈને 400 રૂપિયા સુધી મીઠુ ખરીદવમાં લાગી ગયા હતા. આ અફવાના કારણે વિવિધ વિસ્તારોમાં અફરાતફરીનો મોહોલ સર્જાયો હતો. તો જયારે આ અંગે કેંદ્રીય ઉપભોક્તા મંત્રાલયને પુછવામા આવ્યું તો તેમણે જણાવ્યુ કે દેશમાં મીઠાના કોઈ જ કમી નથી. અને તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
3/6
લોકો ગભરાટમાં આવી ગયા છે અને ગમે તે વાચને સત્ય માની વર્તી રહ્યા છે. ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની ગઇ છે. એક એવી ચર્ચા પણ શરૂ થઇ હતી કે દુકાનદારોએ છૂટ્ટા ચલણી નાણાં ભેગા કરવા જાણીબૂઝીને અફવા ફેલાવી રહ્યા છે.
લોકો ગભરાટમાં આવી ગયા છે અને ગમે તે વાચને સત્ય માની વર્તી રહ્યા છે. ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની ગઇ છે. એક એવી ચર્ચા પણ શરૂ થઇ હતી કે દુકાનદારોએ છૂટ્ટા ચલણી નાણાં ભેગા કરવા જાણીબૂઝીને અફવા ફેલાવી રહ્યા છે.
4/6
દિલ્હીથી ઉડતી ઉડતી એવી ખબર આવવાની શરૂ થઇ કે ખાંડ અને મીઠાનો પુરવઠો ખૂટી પડ્યો છે અને ભાવ ભડકે બળી રહ્યા છે. તેનો પડઘો અમદાવાદમાં પણ ઠેરઠેર પડ્યો હતો અને લોકોને જેમ જેમ જાણ થઈ તેમ તેમ તેઓ નજીકની કરિયાણાની દુકાનોમાં પર મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને મીઠું અને ખાંડ લેવા રીતસરની પડાપડી કરી હતી.
દિલ્હીથી ઉડતી ઉડતી એવી ખબર આવવાની શરૂ થઇ કે ખાંડ અને મીઠાનો પુરવઠો ખૂટી પડ્યો છે અને ભાવ ભડકે બળી રહ્યા છે. તેનો પડઘો અમદાવાદમાં પણ ઠેરઠેર પડ્યો હતો અને લોકોને જેમ જેમ જાણ થઈ તેમ તેમ તેઓ નજીકની કરિયાણાની દુકાનોમાં પર મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને મીઠું અને ખાંડ લેવા રીતસરની પડાપડી કરી હતી.
5/6
જ્યારે કે મણીનગર, રાયપુરમાં 25 રૂ. કિલોના બદલે 40 રૂ. કિલોના ભાવે મીઠું વેચવામાં આવ્યું હતું. જોતજોતામાં આગની જેમ આ અફવા આખાય શહેરમાં ફેલાઇ ગઇ હતી અને હડકંપ મચી ગયો હતો. હાલમાં જ સરકારે ચલણી નોટો પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ શરૂ થયેલી આવી અફવાહો વધુ ભયનો માહોલ ઊભો કરી રહી છે.
જ્યારે કે મણીનગર, રાયપુરમાં 25 રૂ. કિલોના બદલે 40 રૂ. કિલોના ભાવે મીઠું વેચવામાં આવ્યું હતું. જોતજોતામાં આગની જેમ આ અફવા આખાય શહેરમાં ફેલાઇ ગઇ હતી અને હડકંપ મચી ગયો હતો. હાલમાં જ સરકારે ચલણી નોટો પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ શરૂ થયેલી આવી અફવાહો વધુ ભયનો માહોલ ઊભો કરી રહી છે.
6/6
તકનો લાભ લઇ વેપારીઓને મનફાવે તેવા ભાવ વસૂલ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી. જુહાપુરામાં એક કિલો મીઠું 300 રૂ. કિલો વેચાયું હતું એવી જ રીતે દાણીલીમડા અને જમાલપુરમાં પણ 10 ગણા ભાવ લેવાયા હતા.
તકનો લાભ લઇ વેપારીઓને મનફાવે તેવા ભાવ વસૂલ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઇ હતી. જુહાપુરામાં એક કિલો મીઠું 300 રૂ. કિલો વેચાયું હતું એવી જ રીતે દાણીલીમડા અને જમાલપુરમાં પણ 10 ગણા ભાવ લેવાયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget