શોધખોળ કરો
ભારતના આ રાજ્યમાં સરકાર દરેક પરિવારના એક સભ્યને આપશે નોકરી, જાણો વિગત
1/4

આઝાદ ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીનો કિર્તિમાન બનાવી ચુકેલા પવન ચામલિંગે અહીંયા પલજોર સ્ટેડિયમમાં આયોજીત રોજગાર મેળા 2019 દરમિયાન આ યોજનાનો શુભારંભ કર્યો અને આ સાથે જ તેમને રાજ્યના 32 વિધાનસભા ક્ષેત્રોના બે-બે લોકોને પોતાના હાથે અસ્થાયી નિમણૂક પત્ર સોંપ્યા છે.
2/4

ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારે અગાઉ આ યોજના અંતર્ગત 20 હજાર યુવાઓને તાત્કાલીક અસ્થાયી નોકરી આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના ઔપચારિક શુભારંભના સમાપ્ત થયા બાદ અધિકારિઓએ જવાબદારી સંભાળી અને નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું. શનિવારે 11,772 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. ચામલિંગે કહ્યું કે બીજાને ટૂંક સમયમાં દસ્તાવેજ મળી જશે.
Published at : 13 Jan 2019 08:02 AM (IST)
Tags :
SikkimView More





















