શોધખોળ કરો
દિલ્હી-NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં થાય, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
1/4

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, સાઈલેન્સ ઝોનના 100 મીટરની અંદર ફટાકડા ફોડી નહીં શકાય, એટલે કે હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થલ અને સ્કૂલ વગેરેના 100 મીટરની હદમાં ફટાકડા ફોડી નહીં શકાય. ઉપરાંત ફટાકડાના બનાવવામાં લિથિયમ, લેડ, પારો, એન્ટીમોની અને આર્સેનિકનો ઉપયોગ ન કરવાનો આદેશ છે.
2/4

વધુમાં વધુ 500 કાયમી લાઈસન્સ આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, 2016માં આપવામાં આવેલ લાઈસન્સમાંથી 50 ટકાને જ આ વખતે લાઈસન્સ આપવામાં આવશે. આ નિયમ એનસીઆરમાં પણ લાગુ કરવામાં આવશે એટલે કે 2016માં આપવામાં લાઈલન્સના અડધા જ આ વખતે આપવામાં આવશે.
Published at : 09 Oct 2017 11:52 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















